Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
$
આ ભલે સંસારના રાગથી પણ, ધર્મ કરે છે તે સારૂં જ ને ?' એવો એમને બચાવ થાય
નહિ. ચેર કાળી રાતે ચોરી જાય અને ઠગ શાહુકાર બનીને ધોળે વિસે ધૂતી જાય: ૩ આ માટે ચાર કરતા ઠગ સારો ન કહેવાય. દિવસે આવે કે રાતે, લુંટવા માટે બેટા જ છે કહેવાય?
ચોર પકડ સહેલ, ઠગ હાથમાં આવવો અઘરો, ઘણી જાગતો હોય તે ૨.૨ છે જ ભાગી જાય, ઠગ તે ધણી (માસિક)ને શોધતો આવે ને ખંખેરી જાય : આ બધું 8 કે વિચારતાં તે ઠગ ચાર કરતાંય ભૂ ગણાય. એકંદરે તે બંને બેટા જ ગણાય. પિટ 0 દુઃખે ને ખમાય નહિ ત્યારે લાગે કે આના કરતાં તે માથાનો દુઃખાવો સારો, માથું ? ઇ છે ને ખમાય નહિ ત્યારે કહે કે આના કરતાં તે પેટ દુઃખે તે સારૂં, હકીકતમાં છે. આ કેઈ દુખાવો સારો નહિ. એમ આ સંસારના રસિયા છો સુખની લાલચમાં ધર્મ છે
કરે કે અધમ : બંને બેટા. જ્ઞાનીઓને એ બેમાંથી એકે ય ઈષ્ટ નહિ. છતાં સંસારના સુખ માટે અધર્મ કરનાર કરતા ધર્મ કરનારને જ્ઞાનીએ વધુ ઠપકે આપે. ગ ઝા કપડા ગંકીમાં નાંખે તેના કરતા ઉજળા કપડા ગંઢકીમાં નાંખે તે વધારે ઠપકે ખાય. અભણ આ ભૂલ કરે તેના કરતા ભણેલે ભૂલ કરે તે વધુ સજા થાય. જ સારી વસ્તુને બેટા માટે ઉપયોગ કરે તે વધુ દુષપાત્ર ગણાય. તરવાના છે ૨ સાધનને ડુબવામાં ઉપયોગ કરે એવાને વિસ્તાર થ અઘરો બને. આ બધી રીતે જ વિચારતા જ્ઞાનીઓ મલિન ધર્મને અધર્મ કરતા ય ભૂ કહે તો તેથી અકળાવવાની
જરૂર નથી. તરવાની સામગ્રીથી ડુબવાને બંધ કરવાની આપણી કુટેવ અનાઢિકાલની છે.
છે-તે જ્ઞાનીએ જાણે છે, માટે ટકોરા મારીને આપણું પાત્રતા તપાસે અને પછી જ આ જે ધર્મ આપે તેમાં નવાઈ નથી. આપણને મલિન ધર્મ ગમે છે માટે “જ્ઞાનીઓને પણ છે આ અમે અધર્મ કરીએ એના કરતા આવો–મલિન પણ ધર્મ કરીએ તે વધુ ઈટ છે.” આવી છે જ વાત કરીને જ્ઞાનીઓની આશાતના ન કરાય. છે. રોગી હવા લીધા વિના રોગથી રિબાઈને મરે તે સાચા વૈદ્યને ન ગમે, અને એ $ દવાની સાથે અપથ્ય ખાઈ, દવાને ઝેર બનાવી, એ દવા ખાતા-ખાતા મરે એ ચ સાચા ને ? વૈદ્યને ન ગમે. “હદી હવા વિના મારે અને આમ અવળી રીતે દવા લઈને મરે–આ રિ છે. એમાં તમને વધારે શું ગમે? કદીએ કઈ રીતે મરવું વધારે સારું?” આવા સવાલ છે. % સાચા વૈદ્યને પૂછાય નહિ અને કેઈ પૂછે તે વૈદ્ય કહે કે “તને અકકલનું અજીર્ણ થયું છે રે છેકોઈ પણ રીતે જીવો ધમ કરે તે જ્ઞાનીઓને ઈષ્ટ છે, “જ્ઞાનીઓ મોક્ષ માટે છે છે ઘર્મ કરવાનું કહે તે બરાબર છે, પણ સંસાર માટે ધર્મ કરવાનું કહે તો શું ?