Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
( અનુસંધાન ટાઇટલ ર નું ચાલું ) ૪ ચડાવવાની ઉપજ અંગે તપાસ કરી લેવી જોઈએ, જેથી પોતાને સંધ દેવદ્રવ્યના 8. ભક્ષણથી બચી જાય. છે [ ઉપકરણોના ચડાવા મુમુક્ષને અર્પણ કરવા નિમિતેના છે, માટે વૈયાવચ્ચ- છે આ ખાતામાં જાય. ઉપકરણના ચડાવા બોલતી વખતે એનાઉન્સરે મુમુક્ષુને પાત” વહારછે વવાનો ચડા ની એમ ન બેસતા “પાતરા અર્પણ કરવાનો ચડાવો” એમ બોલવું જોઈએ. છે કારણ કે ‘વડારાવવું” એ શબ્દ સાધુ માટે પ્રયોજાય છે, જ્યારે મુમુક્ષુને વહોરાવવાનું છે જ નથી, પણ અર્પણ કરવાનું છે. ]
અંજનશલાકા-પ્રતિષ્ઠા પૂર્વ સંધની અંદર નવી મૂર્તિ ભરાવવાના નકરી છે જ નકકી કરવામાં આવે છે તેમાં ઘણીવાર એવું નકકી કરાય છે કે, મૂતિ ખર્ચ વિ. બાઇ છે હ કરતાં દેવદ્રા ખાતે તે રકમ જાય અને દેરાસર સાધારણ ખાતે પૂજા વ્યવસ્થા આવશે. ૪ છે તે ખાતે જય. છે એ વણિક હતા. તેને કિંમતી ઘેડ એવાઈ ગયે. ભગવાન પાસે ગયો અને છે
પ્રાર્થના કરે. કે “હે પ્રભુ! જે મારે ખોવાયેલા ઘોડે મળી જશે તો તેની વેંચાણ છે કિંમતમાંથી અડધી રકમ આપને ઘરીશ.”
ઘર મળી ગયો. રૂા. ૫૦૦૦ ની કિંમતના ઘોડાના રૂ. ૨૫૦૦ ભંડારમાં ૨ છે નાખવા પડતો. તેથી વાણિયો ચિંતિત બન્ય. ઉપાય શોધ્યો. પચાસ રૂ. માં એક બિલાડી ખરીદીને બજારમાં ઘડા વેંચાણ માટે ગયે. જાહેરાત કરી કે ઘોડો–બિલાડી
વેચવાના છે. બિલાડીની કિંમત રૂા. ૫૦૦૦ અને ઘેડાની કિંમત રૂા. ૫૦ રાખી છે. # પણ શરત એટલી કે બંને સાથે જ ખરીઢવા પડશે. રૂા. ૫૦૫૦ માં બંનેનું વેચાણ ) શ કરી વાણિયાએ ૨૫ રૂા. ભંડારામાં નાખ્યા અને પોતાની પ્રતિજ્ઞા પાળ્યાનો સંતોષ છે માન્ય. - આ પણ કેટલાક આચાર્યો કે સંઘના ટ્રસ્ટીઓ પણ આ વાણિયા જેવું કરે છે કે છે. અને સંઘને દેવદ્રવ્યના ખાડામાં ડુબાડે છે અને પોતાની જાતને ભવસમુદ્રમાં ડુબાડે છે.
મૂરિ ભરાવવાની બેલી બેલાય તે તે રકમમાંથી મૂર્તિ ભરાયા પછીની બધી જ ર છે રકમ દેવદ્રવ્ય ખાતે જાય-પણ તેમાંથી કંઈ જ દેરાસર સાધારણ ખાતે ન જાય. બોલી છે જ બોલવાની શક્યતા ન હોય કે તદ્દન મામૂલી રકમમાં બેલી જાય ત્યાં યોગ્ય નકરા કરે. આ