Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
કે
છે કે રા નો
૫ રેપ કા ર
1
યુરોપમાંના હોલંડનો કેટલોક ભાગ પાણીની સપાટીથી નીચે છે. તેથી કઈ ? કે વેળાએ સમુદ્રનું પાણી આવીને ગામને ઘસડી લઈ જતું હતું. તેનાથી પોતાનો છે બચાવ કરવા માટે ત્યાંના માણસોએ સમુદ્રની બાજુએ એક મોટી ભીત બ ધી છે. કેઈ છે આ વેળાએ તે ભીત તેડીને પાણી આવતું હતું અને ત્યાંના લોકોને નુકસાન કરતું હતું. છેત્યાંના બધા રહેવાસીઓ જાણતા હતા કે, દિવાલ ભાંગી જવાથી ગામ ઘસડાઈ જાય છે,
અને લોકો તથા જનાવરોને પણ નાશ થાય છે. પોત પોતાના છોકરાઓ ને દિવાલ પર જ ભાંગી ગયાથી શું શું નુકસાન થયું હતું તેની વાત કરીને છોકરાઓને ખુશી કરતા જ જ હતા, એને કહેતા હતા કે જે જરા ભીતમાંથી પાણી નીકળે તો તરત નો ઈલાજ છે જ કરવો જોઈએ. નહિ તે એકમ ઢિવાલ તોડીને પાણી ઘણા જોરથી આવે છે અને આ ૨ જાનમાલની નુકશાની કરે છે.”
એક દિવસ શિયાળામાં એક છોકરો ભીતની પાસેથી આવતો હતો. તેની નજર છે જે એકાએક ભાતમાંથી પાણી આવતું હતું તેના પર પડી. તરત તેને પોતાના બાપે કહેલી વ. આ વાત યાઢ આવી, તેથી તેણે પહેલાં વિચાર કર્યો કે, દેડ જઈને બાપને કહું કે જે ૨ ભીતમાંથી પાણી આવે છે. તેથી અહિંથી નાસી જઈને ઉરચી જગા પર છે. ભીએ. પણ આ છે તરત તેના મનમાં આવ્યું કે અમે બચીશું તો શું થનાર છે? બીજ માણસો મરી જશે. શું
હું કઈ રીતે તેઓને બચાવી શકીશ નહિ? હું દોડતો બધાને કહેવા જઇશ તે પાણી રે
જેરથી આવશે અને બાકું મોટું થઈને આખું ગામ ઘસડાઈ જશે. એમ કરવું પણ સારું છે ર નથી.” પછી તરત તેના મનમાં આવ્યું કે, જો ભીતમાંથી પાણી આવતું અટકાવું, તો આ
મારો બાપ તેમજ લેક બચશે.” એવું મનમાં નકકી કરીને પોતાનો હાથ જયાંથી પાણી આવતું હતું તેમાં નાંખે, અને પાણી આવતું તેમજ બાકું મોટું થતું અટકાવવું. આખી રાત સુધી તેણે પોતાનો હાથ પાણી અટકાવવામાં રોકો. તાઢ ર.પ્ત હતી, અને ભીનામાં બેઠા હતા અને હાથ પાણીમાં બોળેલા હતા, તેથી તેને ઘણો તાઢ લાગી, જિ
પણ તેની દરકાર ન કરતા બેઠો રહ્યો, ઘરમાં બાપ તેની વાટ જેતે છે. સવારના દિ પહોરમાંથી ત્યાંથી માણસો જતા હતા. એક માણસે છોકરાને દિવાલ તરફ બેઠેલો અને એક છે અને પિતાનો હાથ દિવાલના બહેકામાં બેસેલો જોઈને પૂછયું, “છોકરા, તું અહિં શું છે જ કરે છે ?” છોકરાએ લથડતે અવાજે કહ્યું કે, “અહિં પાણી નીકળે છે, તેને બંધ કરું ૪ છું, નહિ તો ગામ ઘસડાઈ જાય.” એથી વધારે બોલી શક્યો નહિ, કારણ કે, તે ઠરી છે પર ગયો હતો અને ભૂખ્યા હતા. સખ્ત તાડમાં (જુઓ અનુ. ટાઈટલ ૩ ઉપર ).