Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- ૮૮૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]. સતિ હિ દેવઢબે પ્રત્યહ જિનાયતને પૂજાસત્કારસંભવઃ - સતિ હિ દેવઢથે પ્રત્યહું મૈત્યસમારચનપૂજાસત્કારસંભવઃ
શ્રાદ્ધવિધિ આઢિ ગ્રંથના સાત-આઠ પાઠને ઉપરછલ્લો દેવદ્રવ્ય હોય તે છેમંદિરનું સમારકામ પૂજા-સત્કાર વગેરેનો સંભવ છે અર્થાત્ થઈ શકે છે. આવો અર્થ છે જ કાઢીને સંમેલનપરસ્તેએ એવું તારણ કાઢ્યું કે દેવદ્રવ્યથી શ્રાવક પૂજા કરી શકે છે છે એટલે કે સ્થિતિસંપન્ન ન હોય એવો શ્રાવક અરિહંત પરમાત્માની પૂજા કરી શકે ? છે અને સ્થિતિસંપન્ન હોવા છતાં જેને પોતાની વ્યથી જિનપૂજા કરવાની ભ વિના ન ર ન હોય એવો શ્રાવક પણ દેવદ્રવ્યથી પૂજા કરી શકે છે.
સતિ દેવઢબે ઈત્યાત્રિ પાઠનો અર્થ આ રીતે કરવામાં આવે તે ર રિપુરંદર આચાર્ય શ્રી હરિભક સૂ. મ. રચેલા ડશઠ પ્રકરણ ગ્રંથના ૬ઠ્ઠા પ્રકરણના ૧૫ મા ? છે લેક પરની પૂર્વાચાર્ય આચાર્ય શ્રી યશોભદ્ર સૂ. મ. તથા મહોપાધ્યાય શ્રી યશ વિ. છ ર મ.ની જે ટીકાઓ છે તેને પણ અર્થ એ રીતે જ તારવીને લેવો પડે અને એ રીતે જ
લેવામાં આવે તો ઘણે મોટે ગોટાળે ઉભો થાય તેમ છે તેને મૂલ પાઠ અને ટીકાને આ પાઠ આ પ્રમાણે છે. પેડશક પ્રકરણના ૬ઠ્ઠા પ્રકરણને ૧૫ મો લેક–એવં જિનભવન૬ કરમભિધાય તદ્દગત વિશેષમાહ” આ પ્રમાણ જિનભવનના નિર્માણનું કથન કરીને હવે છે છે તે જિનભવનને લગતા વિશેષને ગ્રંથકાર કહે છે.
દેયં તુ ન સાધુવ્યસ્તિષ્ઠતિ, યથા તે તથા કાર્યમ્
અક્ષયનીવ્યા યમિઢ વંશતરડુકાષ્ઠમ આ. યશભઢ સૂ. મ.ની ટીકા :
દેયં તુ ન સાધુ-યતિ ન દેયમેવ યથા યુગ્મદીયમેતત્ર શણધારાદિ જ જ ભવક્રિભવિધેયં કિન્તુ સ્વયમેવ તત્પતિજાગરણીય તિતિ યથા તે તથા કાર્યમૂ-તે જ સાથે યથા ચ તિષ્ઠતિ તથા વિધેયં કર્થ પુનતેવાં સાધૂનાં સબાલવૃદ્ધાનાં તત્રાયતને ? વસ્થાનમિત્સાહ–અક્ષયની યા હિ-નીવિ-મૂલ ધન સ્થાઝિતિ પ્રસિધિ, અક્ષયા ચાસ
નીવિશ્વ તયા કરણભૂતયા, યતમ્લધનમાયતન સમ્બન્ધિ તત્સર્વ પ્રયને પરિપલયદ્દિભ: જ સંવર્ધયદિભણ્યાક્ષય કdયમિત્યક્ષયની વિરક્ષયનીતિર્વા બાલવૃધગ્સાનસાધુ સાધર્મિક
પ્રભૂતીનાં હિ તદુપષ્ટ ભાદેવ સાધુનાં તત્રાવસ્થાનું પ્રક૯૫તે અર્થે તદ્દગુરુમન્તરેણ
ક્ષેત્રાન્તરમાશ્રણય સ્વાનાસી લેÀત્તરતત્વસમ્માતિવ્યવસ્થિત ગૃહી સર્વ દે શઠાલાછે પક્ષયા સાધ્વાવસ્થાના વિદ્યતે એવં યમિદં જિનભવન શીર્ણોધ્ધારરેણાનેક( પુરૂષસન્તાનમાશ્રિત્ય સ્વપપકારકવેન વંશસ્ય સકલસ્ટ તરકાર્ડ-તરણે પાયરૂપ મને જિદ