Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ટાઇટ નું ચાલુ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે સ્વપ્ન પણ કરે ખરા ! પુણોદય હાય લોકોમાં વાહવાહ બેલાતી હોય તે “હું કાંઈક છે જ ” મારા જેવો કોઈ નથી તેમ સ્વમુખે ગાન ગાય ખરા!
જે જ્ઞાની નમ્ર અને વિનવું બને તેને કલ્પતરૂ કહ્યું છે અને જે જ્ઞાની ગવલ છે છે અને આભમાની અને તેને તે કંટકતરૂ કહેવો પડે ને?
| માટે જ્ઞાનનું અભિમાન ન આવે તેની કાળજી રાખી આત્મકલ્યાણના માટે છે જ તેને સાચે વિનિયોગ કરી સૌ જ્ઞાનના સાચા ફળને પ્રાપ્ત કરે તે જ મંગલ જ કામના.
( આગ્રંથ નિશુદ્ધિ અનુસંધાન પેજ ૮૧૬ ચાલુ) જ પણ ગૃહસ્થો માટે પણ ઉપયોગી હોવાથી પ્રકાશિત થયેલ છે. અમદાવાદમાં “કાઠા જ જ સાહેબના પગલાં” જેમના છે તે જેન આચાર્ય શ્રી જિન પ્રભુસુરિજી પાસે તેમણે જ કે અભ્યાસ કરી, પછી આ ગ્રંથ રચેલ. જેમાં ચોઘડીયા, હોરા, ઘડી, રાશિ, ગ્રહો ઋતુ, ર ૨ યેગ, એની, કરણ, નક્ષત્ર ષડવર્ગ, કુંડલી, પતી પ્રશ્નફળ, વાસ્તુ, ભૂમિ, પરીક્ષા, છે
ખેતી પ્રવાના વેપાર મુહુર્ત જેવા તિષના અનેક અંગ પર કાર્ય સિદ્ધિ માટે વિષa એ છણાવટ કરી છે. પરંતુ અત્રે ફકત સામાન્ય વાચકને જ્યોતિષનો અભ્યાસ ના હોય તે 8.
પણ સમજ પડે તે જ વાત આપી છે. આશા છે કે સૌ વાચકને કાર્યસિદ્ધિ માટે જ છે “નિ શુદ્ધિ દીપીકા ગ્રંથની આ માહિતી ઉપયોગી નીવડશે, (સંદેશ ૨૩–૨–૯૮) .
(અનુ. પેજ ૮૨૮ નું ચાલુ) આ ૬ આચારો પાળનારને – સમ્યવઘારી, પાઢચારી, એકાશનકારી સચિત્તપરિહારી, બ્રહ્મચારી અને ભૂમિસંતારકારી કહેવાય છે.
આ છએ શબ્દોને અંતે “શી” અક્ષર આવતા હોવાથી ટૂંકમાં તેને ૬રી” કહે છે. આ ૬ પ્રકારે “રી ” વાળા યાત્રિકે જે વાત્રાસંઘમાં હોય તેને
શી” પાલક યાત્રાસંધ કહે છે. - ૬ “રી” પાલક યાત્રા સંઘ અટલે “૬”નું પાલન કરનારા યાત્રિકેવાળો છે (યારા) સંઘ.
૬ “રી ” પાલક સંઘ' અર્થની દષ્ટિએ સુસંગત હોવાથી એમ જ લાખવું અને પ્રચાર યોગ્ય છે.