Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ક જૈ ને ના પ રિ વ તન ના પ્રશ્નો જ છે
શ્ર. જૈન ધર્મની મહાનતા વિશ્વમાં અજોડ છે. તેને અજોડ રાખવા માટે વિષમ ૨ છે પરિસ્થિતિ માં સાપેક્ષ ઉપાય વિચારવા. પર ગુજરાત-સૌરાષ્ટ્ર કચ્છ-રાજસ્થાન (મારવાડ–મેવાડ)ના વણિક જાતિના જેને આ કે પોતાના વચનને છોડી દેસાવર ગયા ત્યાં વસવાટ રાખ્યો. તેથી વતનમાં સમસ્યાઓ આ ૨ શરૂ થઈ.
મારવાડ-મેવાડ અને કચ્છ-વાગડના ગામ છોડીને તેમજ ગુજરાતમાં દક્ષિણ ગુજ- ૨ આ રાતને છોડીને દક્ષિણ ગુજરાતનાં ભરૂચ, સૂરત, નવસારી, વલસાડ, વાપી, સેલવાસ, જ રમણ વગેરે ગામ છોડીને સમસ્યાઓ અંગે કંઈક વિચારવું. છે એ હમઢાબાદ-વડોદરાની આસપાસના ૧૫૦ ગામ વસ્તિ વગરના છે. ઉત્તર થઇ
ગુજરાતના બંને કાંઠા સાબર અને બનાસ, બનાસના થરા, વાવ, કુવાળા ભાભર વગેરે 4 જ વાવ પંથકના પાલનપુર-ડીસા બાજુના પાટણ, મહેસાણા, રાધનપુર બાજુના સેંકડો જ આ ગામે જૈનાની વસ્તિ વિહોણા થયા. સાબરકાંઠાના ઈડર, વડાલી, હિંમતનગર, દેહગામ જ વગેરે બાજુનાં સેંકડો ગામ વસ્તિ વિનાનાં થયા સાબર અને બનાસકાંઠાના ગામોની વસ્તિ મુંબઈ, સુરત, નવસારી ને એહમદાવાદમાં વસી ગઈ. ખાલી થયેલા ગામોમાં દેરાસર, ઉપાશ્રય, પાંજરાપોળ, મહાજનવાડી વગેરે ધર્મસ્થાનો છે. પૂ. સાધુ-સાધ્વીજી જ ઇ મ ના વિહાર પણ થાય છે. તેવી રીતે ભાવનગર જિલ્લાનાં સેંકડોની સંખ્યામાં, અમ- છે ( રેલી, સુરેન્દ્રનગર જુનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાના તાલુકાના સેંકડો ગામ 2 છે ખાલી ખમ થઈ ગયા. ખાલી થયેલા ઢક ગામોમાં દેરાસર. ઉપાશ્રય વગેરે છે. પૂ. છે
સાધુ–સા વીજી મ.ના વિહાર પણ ચાલુ છે. વરિત ત હોવાના કારણે ઘણી સમસ્યાઓ છે. 2 સર્જાઇ છે. તેનો ઉકેલ હવે વિચારશું.
ઉપર ગણાવેલા ક્ષેત્રના ગામોના જે જે જૈન કુટુંબો મુંબઈ, એહમઢાબા, છે કેઃહાપુર સાંગલી, પુના, સુરત, નવસારી, મદ્રાસ, બેંગલોર, હૈદ્યરાબાd, મહેસુર, છે કે નાગપુર, કલકત્તા, પટના જેવા શહેરોમાં વસ્યા છે, તેઓએ જે ધનવાન હોય તેવા એ કે ધનિક જેને સંગઠિત થઈ પોતાના ગામના ધર્મસ્થાનના નિર્વાહ માટે એક સારું એવું છે ૨ ફંડ કરવું, તેમાંથી જ મંદીર સંબંધી ખર્ચ, સાધુ-સાદવજી મ.ની વૈયાવચ્ચ, સાધ- . જ મિકેની ભકિત અનુકંપા વગેરે જીવદયા સંબંધી ખર્ચ કરે. એમાં ખાસ તે જે જે છે કે ગામના રહીશ પરદેશ વસતા હોય તેમણે જ પોતાના ગામ સંબંધી ખર્ચ નિભાવ