Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વાત સારી રીતે સાંભળે અને સમજે તે જે ધર્મ કરશે તેનું વણ ન નહિ થાય, ને સાચું નથી. સમજવું હાય તેવા લોકેા મંદિર–ઉપાશ્રયે અહુ આવે તેથી રાજી થવા જેવુ તમે બધા ભગવાન પાસે શું માગેા છે તે જાણવુ' છે. ભગવાન પાસે શું માગવાનું છે તે જ્ઞાનિએ સમજાવી ગયા છે, રોજ ચૈત્ય વંદન કરનારને ખબર છે કે મારે ભગવાન પાસે શું માંગવાનું છે.
સભા ભવનિ ઢાઢિ.
આ
ઉ૦ : ખરેખર તે જ માગેા છે ? તેના અર્થ શું થાય તે સમજો છે ? સુખમય સ'સારથી પણ ભાગી છૂટવાની જે ઇચ્છા તેનું નામ ભવનિવેદ્ય છે.
આ
આ સંસારની સુખ—સંપત્તિએ મારુ સત્યાનાશ કાઢયુ` છે, મારી પાડે ઘણા પૈસા હાવા છતાં, પાપ કરવાની જરૂર ન હેાવા છતાં એવા લાભી છું કે ઘણાં પાપ કરું છું. મારા ચોપડા ખેાટા છે. મારી પાસે જે છે તે ચાપડે નથી અને ઘણુ બતાવી શકું તેમ પણ નથી. હું ભગવાન્ ! મારું થશે શુ' ?' આવે પણ વિચારતને ખેલતા આવે છે ? મારે તે। આ સુખ સ`પત્તિ છેડીને સાધુ જ થવું છે. માધુપણુ મનુષ્ય જન્મમાં જ મી શકે છે. તે ન પામે ત્યાં સુધી આત્મા કદી સાચું થવાના છે. સુખ પામી શકે નહિ. સાચું સુખ ન પામે તે। આત્મા દુ.ખી જ આ સ'સાર તા દુઃખનુ ઘર છે. સંસારમાં દુ:ખ ન આવે તે નવાઇ ! મઝેરી વેઠવાનેા અભ્યાસ નહિ પાડયા હાય તા રિઆઈ રિબાઈને
દુઃખ
વા
માથા ફુટી કુટીને મરવું પડશે. તે રીતે વિચાર ન આવે તે ભગવાનના ભગત જ નથી. વેઠવાની ટેવ પાડે.
મરશે। તે યાં જશે ? ભગવાનના ભગત તા દુઃખ, મઝેથી
જીવને દુ:ખ શાથી આવે છે ? કેાઇ જીવને દુઃખ જોઇતું નથી, કે દુ:ખ આવે ઇચ્છતું નથી, દુ:ખ માગતું નથી છતાં પણ દુ:ખ કેમ આવે છે? તમને દુઃ તા ખ્યાલ આવે કે-‘હુ' ઘણાં ઘણાં પાપ કરીને આવ્યા છું. અહીં ઘણાં પાપ કરૂ છું. આ થાડું પુણ્ય પૂરૂ થાય એટલી વાર છે. અહીંથી મારે મહાદુ:ખમાં જ જવું રિભાઇ રિમાઇને મરવુ પડશે.’ પડશે. અહીં દુ:ખ મઝેથી નહિ ભેાગવુ તા દુ:ખમાં દુ:ખમાં જે રોતા રોતા મરે તે માં નરકમાં જાય કાં તિય "ચમાં જાય. ભગવાનની આ વાતની તમને ખબર છે ? આ બધુ સાંભળેલું મારા હૈયામાં બેસી જવુ. જો એ તેમ પણ થાય છે ?