Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શું શ્રી જૈનશાસનની દીક્ષા પર્યાવરણ માટે છે?
પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદર્શનવિજયજી મ. ૨ જ નહહ હ હ – મનહર (હા હા...હા...હર નહર
અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માઓએ પિતાના જીવનમાં સ્વયં આચરેલી છે છે અને ભવ્ય જીવોના આત્મકલ્યાણને માટે ઉપદેશેલી અને મોક્ષના રાજમાર્ગ તરીકે વર્ગ છે વેલી પારમેશ્વરી પ્રવ્રયા એજ સંસાર સાગરથી તરવા માટે શ્રેષ્ઠ જહાજ સમાન છે. દીક્ષા , એક માત્ર આત્મકથાને માટે જ ગ્રહણ કરવાની છે. શાસ્ત્રકાર પરમર્ષિએ અનાદિ કાળથી ૪ સંસારમાં પરિભ્રમણ કરતાં આત્માની જ ચિંતા કરે છે તે સિવાય બીજી જ હું કઈ જ ચિંતા કરતા નથી છતાં પણ વર્તમાન કાળમાં સંસ્કૃતિ અને પર્યાવરણના
પ્રેમી બનેલા લોકે “આહાર તે જ ઓડકાર અને જેવું હૈયામાં હોય એ જ હોઠે છે ન આવે તે ન્યાયે પણ શાસ્ત્રકાર પરમર્ષિઓની વાતને પગ નીચે કચડતા જરાપણ ખરકાટ કરે
અનુભવતા નથી પણ પોતાની જાતે જ પોતાની પીઠ થાબડી પિતાની પ્રશંસા થી ફુલાઈ છે િ“અહ રૂપમ અહો ધ્વનિને સાક્ષાત્કાર કરાવે છે. છે વર્લ્ડ નેટવર્ક' નામના સાપ્તાહિકમાં (તા. -૨-૧૯૮) (વર્ષ–૨, અંક-૨૯, છે સળંગ અંક-૮ ના પૃ. ૧૭ ઉપર મહોત્સવ... સતીષ સોની )
અમઢાવાદને આંગણે ભારતની સંસ્કૃતિને અનુરૂપ જાતે દીક્ષા સમારેહજ લેખમાં જણાવે છે કે –
આ દીક્ષા મહોત્સવનો મૂળ હેતુ સમાજને ફરી એકવાર પર્યાવરણની જીવનશૈલી જ તરફ દોરી જવાને અને વધુમાં વધુ શ્રમજીવી અને રેજીરેટી આપવાને છે.”
" આ પ્રમાણે લખી (સમજોવનારા પણ) ભગવાન શ્રી જિનેશ્વરના માને છે સમજ્યા પણ નથી. માર્ગનું સ્પષ્ટ અજાણપણું સૂચિત કરે છે. આવા સંસ્કૃતિ પ્રેમી આત્માએ સ્વયં સંસારમાં ફળે છે અને બીજાને ડુબાડે છે.
શ્રી જિનમંત્રિરમાં પ્રઢક્ષિણા દેનાર ભાગ્યશાલી પણ સમજે છે કે, ચારિત્ર કોને છે છે. કહેવાય અને ચારિત્ર શા માટે ગ્રહણ કરવાનું છે.
ચય તે સંચય કમને, રિકત કરે વળી જેહ;
ચારિત્ર નિયુકિતએ કહ્યું, વંદે તે ગુણ ગેહ.” ' અર્થાત અનાદિ કાલથી આત્મા ઉપર એકઠાં થયેલાં કર્મોનો જે સંચય-સમુઢાય, છે તેને જે રિક્ત નામ ખાલી કરે તેનું નામ ચારિત્ર કહ્યું છે.