Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ ૮૧૦ : "
: શ્રી જૈન શાસ. (અઠવાડિક) છે - પૂ. મહાદયસૂ. મ.ને સમાચાર મળતાં પહોંચી ગયા. એકધાર નમસ્કાર મહાવુિં મંત્રાદિનું શ્રવણ ચાલુ હતું. મુખ ઉપર કેઈપણ પ્રકારની વેઢનાને અનુસાર દેખાતે ૬ જ ન હતો તેમજ કેઇપણ પ્રકારની વિકૃતિ પણ દેખાતી ન હતી, અંતે તેમણે નવકાર છે આ મહામંત્ર સંભળાવ્યો “પઢમ હવઈ મંગલં બેલ્યો ત્યાં જ ચાલતું “નિટર' બંધ છે
પડયું ને તે મહાત્મા ૧૦ કલાકને ૪૯ મિનિટે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ચતુર્વિધ કે શ્રી સંઘ હાજર હતા તેમના સંસારી ધર્મ પત્ની, પુત્ર, જમાઇએ આ. પણ હાજર હતા. ગીરધરનગર જૈન સંઘ તથા અમઢાવાના આરાધકભાઈએ આદિ પણ આ જ હાજર હતા.
અંતિમ વિધિઓ પૂર્ણ થઈને તેમના સંયમપૂત દેહને ભાવિકે રટ્રેચર દ્વારા જ ઇ ઉપાશ્રય લઈ આવ્યા. સેંકડો ભાવિકો દર્શનાર્થે આવ્યા અને સુંદર જરીયાન પાલખી છે તૈયાર થઈ ૩-૦૦ કલાકે પાલખી આદિની ઉછામણી શરૂ થઈ. સમયાનુસાર ઉપજ છે.
પણ સારી થઈ. લગભગ ૩-૩૦ કલાકે તેમની અંતિમયાત્રા “જય જય નંદા–જય જય જ દિ ભટ્ટા'ના ગગનભેઢી નારા સાથે શરૂ થઈ. શાહપુર દુધેશ્વરના અગ્નિ ાહના સ્થાને છે ૨ અંતિમયાત્રા પહોંચીને શ્રી સંઘ તરફથી અપાયેલ આદેશાનુસાર તેમના સુપુત્રી દિલિપ ? છે અને અભયે અગ્નિદાહની વિધિ કરી.
વિવિધ સંઘોના ભાવિકે તથા તેમના સંસારી કુટુંબીએ અઢિ હજારની એક મેકની વચ્ચે એ કાર્ય પૂર્ણ થયું. લગભગ ૫૦ દિવસની આ અસહ્ય વેઢનામાં પણ
સમાધિ જાળવીને તે મહાત્માએ સહનશીલતાનું જવલંત દૃષ્ટાંત પુરુ પાડયું છે. આ બાકીના રાણ સહામાએ, મુનિરાજશ્રી ખેમંકરવિજ્યજી, મુનિરાજશ્રી કુમુઢચંદ્ર વિજ 8િ. આ ચળ, મુનિરાજશ્રી નિર્મળાધિ વિજયજીને ઘણે સારે સુધારી છે. પ્રોયશૈત્ર સુ. રના છે જ દિવસે હોસ્પીટલમાંથી રજા મળી છે. ઉપાશ્રયના નજીકના સ્થાને લાવવા માં આવ્યા છે ૯ હજી એ ત્રણે મહાત્માને ઉપચાર-આરામ લાંબા સમય સુધી કરવા પડશે.
- નમ્ર વિનંતી - પૂ. અચાર્યદેવ આઢી મુનિવર તથા સાધ્વીજી મ. ને નમ્ર વિનતી કે આપના આ ચાતું માસિક સરનામા તથા કાયમી સરનામાં વહેલી તકે મેકલવાં છે. અરજી જેથી જ છે મહાવીર શાસન તથા જૈન શાસન સમયસર આપને મળી શકે.
- સંપાક જ