Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૦૦ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
પાછળ ગાંડા બન્યા છે. તે એને મેળવવા ભટકી રહ્યા છે તે સુખ અને વૈ । ઇચ્છવા મળે તેા લેવા જેવા નથી, ભેાગવા જેવા જેવા છે આવું જે ન સમજે તે સગવાનને
જગતના જીવા જે સુખ અને પૈસા પાપ કરી રહ્યા છે અને નરક–તિય ચાર્દિમાં જેવા નથી, મેળવવા જેવા નથી, નથી પણ તાકાત હાય તેા છેડી દેવા ભગત સ‘ભવી શકે ખરી ?
આવ્યા કે
દુનિયાની
સુખસંપત્તિની ઈચ્છા .વી તે જ
જ્ઞાતિએ સમજાવી પાપ છે. તમે બધા શ્રાવક છો ને ? શાસ્ત્રે કહ્યું છે કે- શ્રાવક રોજ ઉભયકાલ આવશ્યક કરે. દિવસ દરમ્યાન થયેલાં પાપની માફી સાંજે માગવાની છે અને રાતના પાપની માફી સવારે માગવાની છે. ૫ર દિવસે વિશેષ પ્રકારે માફી માગવાની છે. આ વાત શાસ્ત્ર કહી છે તેા તમે માફી માગેા છે ? તમને તમારા પાપ યાદ આવે છે ? સૂતી વખતે પાપ યાદ કરીને સૂઇ જાવ છે ? ‘હું ઊઢચેા ત્યારથી સૂતા સુધીમાં કેટલાં પાપ કર્યા. તે યાદ કરો, હવે કાલથી તે પાપ ફરી નથી કરવા તેવા નિર્ણય કર્યો અને જે પાપ કર્યાં. તેની માફી માગીને સૂઇ જાવ' આવું કરશે! તેા હજી ઠેકાણુ પડશે. તેમ નહિ કરો તેા મરીને દુર્ગતિમાં જવુ' પડશે. તમે દુર્ગતિમાં ન જાવ તેર્નચિંતા ભગવાનને કરી છે.
રોજ પાપને યાદ કરીને સૂનારા કેટલા મળે ? તમે બધા ભગવાનન ભગત છો ને ? ભગવાનને એળખા છે ? ભગવાન આ દુનિયાના સુખને અને પૈસાને ખરાબ કહી ગયા છે ને? તે એ માટે તમે ઘણાં પાપ કરી છે ને? તેા તે પાપની માફી માગે છે ? હવે તેવા પાપ નથી કરવા તેવા નિર્ગુ ય કર્યાં છે ?
સભા : પડિક્કમણુક કરે તેમાં આવી જાય ને?
૯૦ : આજે પ્રતિક્રમણ કરનારા ભગવાન તેાખા છે! તેવાની કશી ખ્રિસ્ત નથી. તેવાઓએ તે ભગવાનના ધર્મની કિંમત ઘટાડી છે. રોજ પ્રતિક્રમણ કરે અને મઝેથી પાપ કરેકરાવે છે. તેથી લાક પણ કહે છે કૈ- તેના ભગવાન તેવા હશે, રાધુ પણ તેવા હશે અને ધર્મ પણ તેવે હશે. ચાંલ્લાવાળાના વિશ્વાસ નહિ કરવા તેમ લેાક મેલે છે
સભા॰ : આજે ચાંલ્લા ભૂસાતા ગયા છે, રક્ષા પેટલી બાંધતા થયા છે. ૯૦ : આવા બધા ભગવાનના ભગત કહેવાય ?
( ક્રમ: )