Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૯૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ૬ મેઘજી ગુઢકા ગાગવાવાળા લંડનથી આવી જતાં મોતીબેન તરફથી ભવ્ય રીતે સામુ જ 0 ધિક અડ્રમ તથા તેમના તરફથી તથા શ્રીમતી કસ્તુરબેન હંશરાજના વીશસ્થાનક આ નિમિતે વીશસ્થાનક આત્રિ મહોત્સવનું આયોજન નકી થયું અને પૂ. આભ. શ્રી છેવિ. જયંતશેખર સૂ. મ.ના તપસ્વી શિષ્યરન પૂ. મુનિરાજ શ્રી દિવ્યાનંદ વિ. માને છે ૮ ૧૦૦૬મી એાળીની પૂર્ણાહુતિ નિમિતે તે તપની અનુમોઢના રૂપ દસવ પણ છે છે આ જંન કર્યું. “ “ છે. મહા વઢ ૨ ના અઠમના અત્તર વાણુ થયા. મહા વ. ૩ ના પૂ. આ. શ્રી વિ. આ જિનેન્દ્ર સૂ. મ., પૂ. પ્રવર્તક મુ. શ્રી ગીન્દ્ર વિ. મ, તપસ્વી મુ. શ્રી વ્યિ નંદ વિ. જો ૮ મે. આઢિ તથા પૂ. સા. શ્રી સુરેદ્રપ્રભાશ્રીજી મ. આઢિ પૂ. સા. શ્રી અનંત પ્રભાશ્રીજી
મું. આદિ તથા પૂ. સા.શ્રી આદિનું જનતા ફાટકથી સામૈયું થયું. ઈશાજભાઈને , ર ઘેર થઈ ત્યાં સંઘપૂજન કર્યું બા કામઢાર કોલેની દેરાસરે ઇર્શન કરી એસવાળ
સેન્ટરમાં પધાર્યા, ત્યાં પ્રવચન તથા મતબેન મેઘજી તરફથી પ્રભાવના સંધ જન વિ. . ર થયા બપોરે મેતીબેન તરફથી પંચકલ્યાણક પૂજા ઠાઠથી ભણાવાઈ વઢ ૪ ના પૂ. મુ. છે. છે શ્રી દિવ્યાનંદ વિ. મ.નું પ્રવચન થયું. તે
' આજે સવારે પૂ. આ. મ પ્લેટમાં પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ.ન. માતુશ્રી છે પાનીબેન દેવચંદ્રના તેમના શ્રેયાર્થે તેમના પુત્ર શાહ મેતીચંદ્ર દેવચંદ લખમશી તરફથી પૂજા ઠાઠથી ભણાઈ ત્યાં પધાર્યા હતા. તે
બપોરે અત્રે શ્રીમતી કસ્તુરબેન હંશરાજ દેડીયા નાડીવાળા તથા રંભાબેન જ દેવશી રાયમલ સાવલા પરિવાર (જામનગર) તરફથી વીશસ્થાનક પૂજન ઠાઠથી ભણાચું જ પૂજન ભણાવવા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ પધાર્યા હતા. જીવઢયાની ટીપ યારી થઈ. ૪
- વઢ પના. સવારે પ્રવચન થશું. પ્રવચનમાં મેડપર તીર્થ તથા આરાના ધામ , છે દર મહિને પંચતી કરવાની પ્રેરણા પૈતાં સારા નામે લખાયો. શ્રી કીર્તિભાઈ અભિજ પેક ટ્રાવેલ્સ દ્વારા આ આયોજન નકી થયું હતું. આજે બપોરે ન્યાલચંદ્ર ઘેલ દેડીયા ઇ તરફથી મહાવીર પંચ કલ્યાણક પૂજા, ઠાઠથી ભણાવી પૂ. આ. ભ. શ્રી વિ. લાલતશેખર છે સૂ. મ. આઢિ પધાર્યા હતા.
અઠમ તપની સંખ્યા માંડ ૫૦ થશે તેમ લાગતું હતું પરંતુ ઉત્સાહ અને ૨ જ પ્રચારને કારણે ૧૩૮, અઠમ થયા હતા. અને ખૂબ શાતાપૂર્વક થયા હતા. આ જ વઢ ના સવારે વાજતે ગાજતે કામઢાર કલની ન કરી હંશરાજભાઇને છે ૨ ત્યાં પૂ. આ. ભગવંત સાથે પધાર્યા ત્યાં પ્રવચન માંગલિક (જુએ ટાઈટલ ૩ ઉપર)