Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મ
ધર્મસ્થાના માટે નોકરો અંગે મજુર અદાલતના એવાડ મજુર અદાલત, સુરેન્દ્રનગર પ્રિસાઇડીંગ ઓફીસરશ્રી એ.આર. ત્રિવેદી સમક્ષ
રેન્સ (એલ.સી.એસ.) ન. ૬/૯૪, ૧૩૯/૯૪ અને ૧૭૦/૯૪
આંઠ : ૨૦ શ્રી સુરેશચંદ્ર ચુનીલાલ શેઠ અને અન્ય એ કામકારા, C/o. માંડુન્દ્રભાઈ આર. રથીયા, એડવેકેટ, ઇર
હરેન વિલા, ઢેખર ચાક પાસે, બીજે માળે, રાજકોટ,
વિ.
';
'
જૈન હિ.વક મંડળ, નેશનલ હાઇવે, મું. ડાળીયા. તા. સાયલા, સામાવળા
એ વા
ઉપરાંત પક્ષકારો વચ્ચેના નીચે અનુસુચિમાં દર્શાવ્યા મુજબના આ ઔદ્યોગિક વિવાદ્ય અઠનીશ મજુર મિ. શ્રી સુરેન્દ્રનગરે તેમના તા. ૨૪-૨-૪ ના હુકમ ક્રમાંક કે.એચ.એ ન.એચ.એમ.સી.- રે. ૧/૯૪ થી અંગેની અદાલતને ન્યાય નિર્ણય અંગે સુપ્રત કરવામાં આવેલ છે.
1.0
GLA
દ્વારા
ر
(૫) ‘શ્રી સુરેશચ’દ્ર ચુનીલાલ શેઠ (ર) જેસીગભાઈ વીરમભાઈ સાબ્દી (૩) જીજુબેન દાજીભાઇ ચૌહાણને તેમના પડેલા દિવસેાના પગાર સાથે તેમને તેમની મુળ જગ્યાએ નાકરીમાં પુનઃસ્થાપિત કરવા જોઇએ કે કેમ ?' `
raj
૨. સંબધિત જામકારા આંક: ૩ થી માંગણીનુ નિવેદન રજુ કરી એવી રજુઆત કરેલ છે : રેફરન્સના કામઢારા સામાવાળા સંસ્થામાં એકાઉન્ટન્ટ કામ મેનેજર વગેરે હાદ્દા ઉપર એક વર્ષી અને ચાર માસથી મૌસી રૂા. ૧૧૦૦ના પગારથી ફરજો બજાવતા હતા. સંસ્થા ધર્મશાળા, દેરાસર, રસોડું વગેરે ચલાવતી. તેની ઉપર દેખરેખ રાખવાનું અરજદારે કામ કરતા. તેમને તા. ૩૧-૧૦-૯૩ના રોજ ગેરકાયદેસર રીતે નોકરીમાંથી છૂટા કરેલ છે. છૂટા કરતી વખતે નેટીશ, મેાટીશ પગાર કે એકારી વળતર આપેલ નથી. તેમને રુબરુ કામેં રહેવા વિનતી કરેલ અને ત્યારબઢ તા. ૮–૧૧–૯૩ના રાજ ડીમાન્ડ નેટીશ આપેલ જેમાં ખાટા અસ્ગા બતાવી સામાવાળાએ પત્ર-વ્યવહાર કરેલ પર`તુ તેમને કામે લીધેલ નથી. તેમને છુટા કરવાનું પગલુ આઇ. ડી. એક્ટની જોગવાઇએ। વિરુધ્ધનુ હાય પડેલા દિવસેાના પગાર સહિત પુનઃસ્થાપિત કરવા તેમને
વિનતી કરેલ છે.