Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
$ જ મહાભારતના પ્રસંગો છે
[ પ્રકરણ-૨૪]
'
' .
-શ્રી રાજુભાઇ પંડિત
(૨૪) તું ધન્ય છે, યશોદા..! ભયથી ફફડી જઈને શત્રુઓ જેને સતત યાદ કરે છે અને પ્રીતિથી ખુશ થઈને છે મિત્રો ને સતત યા કરે છે એવા આ પ્રચંડ શકિતના ધણી કંસને દેવીનું સાતમું રે જ બળક આ છોકરી હોંશે એમ, ન ભૂતો ન ભવિષ્યતિ. મુનિરાજ અતિ મુક્તકનું તે વચન લાગતું નથી કે સાચું પડે. આ એક નાની અમથી અવાળા છોકરી મને હણશે. આ હાં...હા... હા... અસંભવ...અસંભવ..” આ રીતે મશ્કરી પૂર્વક અટ્ટહાસ્ય કરીને તરતની જન્મેલી તે બાળાનું નાક છેઠી નાંખીને કંસે તે બાળા દેવકીને પાછી સુપ્રત કરી અને કંસ પિતાને મૃત્યુંજય–અજર-અમર ગણતે ચેનથી મથુરાનું રાજ્ય ચલાવવા માં
લાગ્યો..
- આ તરફ ગોકુળમાં બાલકૃષ્ણના આવવાથી જ આખું ગોકુળ આનંદ ભરપૂર થઈ
ગયું. નંદ તથા યશેઢાના તે આનંદનો કઈ જ પાર નથી રહ્યો. આ બાળક અના- યાસે જ પ્રાપ્ત થયો હોય તેને આનંદ કેને ન હોય?
બાળકનો વર્ણ શ્યામ હોવાથી દરાજે તેનું કૃષ્ણ એવું નામ રાખ્યું. ગેપીએ છે છે તે પોતાના ખેાળામાંથી કૃષ્ણને દૂર જ થવા દેતી નથી. નંદ યશેઢાથી લાલન-પાલન 8 જ પમાતો કૃષ્ણ ગોકુલમાં ઉછરી રહ્યો છે. ૪ .. આ બાજુ જનેતા દેવકી માતા સમયે સમયે કંઈને કંઈ ઉત્સવના બહાના ઉભા કરી જ કરીને પુત્ર કૃષ્ણને જોવા-રમાડવા મથુરાથી આવ્યા કરે છે. જ્યારે જ્યારે માતા દેવકી આવે છે
છે ત્યારે ત્યારે તે પોતે જ પોતાના બાલ કૃષ્ણને મનભરીને સ્તનપાન કરાવ્યા કરે છે.
અને કાલી ઘેલી ભાષાથી બાળકને વારંવાર બોલાવ્યા કરે છે. અને પાછા વિષાદથી 8િ આ ઘેરાઈ જાય છે કે–આજ સુધીના ૬-૬ જન્મેલા પુત્રને હું રમાડી શકી નથી, ધવરાવી છે
શકી નથી કે બેલાવી શકી નથી કેમકે કંસ જેવા કુર નરાધમના હાથે મારા તરતના કેર છે જન્મેલા બાળકો પત્થર ઉપર કપડા પછાડતા બેબીની જેમ શિલા ઉપર માથા ભટકાવી છે કર ભટકાવીને મારી નાંખવામાં આવ્યા છે. તું જ એક મારો બાકી રહી ગયેલા પુત્ર છે. આ ઇ તારા બચી જવાથી હું ખુશ છું પણ દુઃખ છે કે-હું ભાગ્યહીન છું કેમકે હે પુત્ર ! છે તું જીવતો રહ્યો તો પણ હું તારાથી દૂર થઈ ગઈ છું. પૂર્વેના ૬. પુત્રોને તે હું આ