Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
:
0
Cililikse
છે.
-)
t
"
આ વશિશ ,
યારા ભૂલકાઓ.
મહિનાઓના મહિનાઓ વિઢાય લેતાં જાય છે. અભ્યાસ ક્રમ આગળને આગળ જાય છે. અનાલ્યાસીની ધડકન વધતી જાય છે. (માર્ચ-એપ્રિલ) ફાગણ ચીત્ર મહિનો 8 આવે એટલે પાઠય પુસ્તક હાથમાં ઝલાય છે. ધૂળ ખંખેરાય છે. પાનાઓના પાના છે ઉથલ પાથલ થાય છે પાઠના પાઠે ધ્યાન પૂર્વક વંચાય છે. ફકરાઓના ફકરાઓ એકાંતમાં બે સી ગેખાય છે. અગત્યની વાતોનું વારંવાર પુનરાવર્તન થાય છે.
એક બાજુ રાતના ઉજાગરા, ભણી–ભણીને આંખો દુઃખવા આવી હોય, $ વાંચવાનું શીખવાનું ઘણું જ બાકી હોય, શું કરું ને શું ન કરૂં તેની મથામણ– જ છે મુંઝવણ ચાલતી હોય, નશાકારક વસ્તુઓને ઉપયોગ સતત ચાલુ હોય, અંતરાત્મા છે જ કાંઈક અન્ય જ પોકારી રહ્યો હોય, ભાઈ ! શું પોકારે છે.
હાસ! આમાંથી વહેલા છૂટીએ ? પરીક્ષા આવે છે ને લોહીનું પાણી કરી જાય છે. અપાસી/અનાભ્યાસી બાળકે, આવું કેમ બનતું હોય છે ? જર...વિચાર..!!
આપણે પોતાના પ્રમાઢને કારણે પ્રમાઢ છોડી.મહેનતું બનો ! પ્રમાક આપણે શત્રુ છે. પ્રતા આપણને ભવિષ્યના કાળમાં ખેંચી જાય છે. કાલ પાકતા નથી. કાલ- ૪ જ કાલ પડતી નથી ને આપણે અભ્યાસ થતું નથી મિશ્યા વચનોની વણઝાર સતત ચાલુ છે %િ જ રહે છે.
આવું ન થાય તે માટે,
રે રેજ થતી ચર્ચાનું સેવન બરાબર કરી લેવા જેવું ખરું. ચર્ચા થશે તે ઉજાગરા-ગોખણ પટ્ટી અને નશાકારાકાદિ વસ્તુઓને ઉપયોગ છૂકી જશે. આ તે હિ કે વ્યવહારિક શિક્ષણની વાત કરી પરંતુ શ્રી પર્વાધિરાજ મહાપર્વ–પયુષણ પર્વ આવે છે ૨ત્યારે પણ આવી જ હાલત થાય છે. ત્યાં કઈ પાસ-નાપાસ કરનાર નથી. એટલે કે ઇ લોલ ચાલી જાય છે. આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે પ્રમાઢ છોડી સારે