Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ ૫૩૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] છે એટલે કે શુભ છે. પરતું ભવહેતુ પાર્થોની પ્રાર્થનાહિની માફક અશુભ નથી. આમાંથી ૨ આ પણ અર્થ સ્પષ્ટ રીતે જણાય છે કે ભવહેતુ પઢાની માંગણી આ રૂપ પ્રાર્થના છે અશુભ છે.
ભવહેતુ – સંસારવૃદ્ધિના કારણ અર્થ અને કામ છે વિષયોગે છે એની આ કે માંગણી શ્રી અરિહંત પરમાત્મા પાસે કરવી કે એના માટે ભકિત ચઢિ રૂપ ધર્મ છે 8 કરો એ અશુભ છે. એટલે એ ધર્મ ભુંડો છે બલવઢનિષ્ણાનુબંધી છે અને એવો છે ધર્મ ખરેખર અકર્તવ્ય છે. આ રીતે આવા અનેકાનેક પાઠોના આધારે પ. પૂ. આ.
ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા તેમનો વર્ગ અર્થ કામ કે વિષયભોગો મેળ- ર વવાની અભિલાષાથી કરતા ધર્મને ભૂ ડે રીબાવી રીબાવીને મારનારો બલવઢનિષ્ઠા- પિ છે બંધી અને અકર્તવ્ય તરીકે માનનારે છે ગમે તે ધર્મને કે ગમે તેવા ધર્મને ભુંડે છે
આદિ માનનારે નથી અર્થ અને કામ ભવહેતુ- સંસારવૃદ્ધિનું કારણ છે એ વાતની છે આ રજુઆત કલિકાલ સર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્ર સૂ. મ. સા. ભગવાન મહાવીરદેવની ૨ અંતિમ દેશનાના સારનું વર્ણન કરતા
કામાથી તત્ર જમિનાં અર્થભૂત નામધેયાદન પરમાતઃ
જગતમાં જે ચાર પુરૂષાર્થ છે તેમાં અર્થ અને કામ એ બે પુરૂષ ત નામ છે છે માત્રથી જ પુરૂષાર્થો છે અર્થ અને કામ માત્રથી નામથી અર્થભૂત છે પણ પરમાર્થ થી 8 આ પરિણામથી તે જીવોને માટે તે અનર્થ ભૂત છે. અર્થ અને કામને અનઇ ભૂત કહીને કે ૨ તેની ભવહેતુતા અત્રે બતાવવામાં આવી છે. અર્થ અને કામ આ લોકમાં પણ રોગ– આ જ મરણાદિના અનર્થને પેદા કરનાર છે તથા પરિણામે પરલોકમાં પણ નરકાઢિ દુર્ગતિ- ૪ છે એમાં દુરન્તકાલ સુધીના દુઃખ આપનારા છે.
જુદા જુદા શાસ્ત્રોમાં દેખીતી રીતે એક સરખા પાઠ દેખાતા હોય તે પણ $ શાસ્ત્ર પરિકર્ષિત મતિવાળા ગીતાર્થ મહાપુરૂષે શ્રુતજ્ઞાનનું જ અવલ બન લઇ એ 9 પાઠેનો અર્થ કરી એને જ વળગી રહેતા નથી પરંતુ ચિંતાજ્ઞાન દ્વારા ભાવનાજ્ઞાન છે જ સુધી પહોંચી દરેક પાઠો ક્યા સંદર્ભમાં કહેવાયા છે અને એને વાસ્તવિક અર્થ શું છે થાય છે એની જાણકારી મેળવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર વૃત્તિઓના “તન્યાગ તે વિષયાભિ૨ લાષિણપિ ધમે એવ યતિતવ્યમૂ” એવા પાઠે વિષયાભિલાષી– વિષયના વિરાગી કે જ મોક્ષાભિલાષી જીવોને આ ભવમાં મળેલા વિષયોના ત્યાગ કરાવી વર્મમાં પ્રવૃત્તિ જ કરાવવાના સંદર્ભમાં છે ને કે વિષયભેગોને મેળવવા માટે ધર્મમાં પ્રવૃત્તિ કરાવવાના ૪ સંદર્ભમાં છે.