Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે : પેટની ચિંતા કે પેટીની
-પૂ. આ. શ્રી વિજય કનકચંદ્ર સૂ. મ. જ – શીયાળ
હાહાહાહ ઉહ 2 પશુઓને માત્ર પોતાનું પેટ ભરવાની ચિંતા છે. પેટ ભરીને ખાવાનું છે. જ મળ્યા પછી એ બાપડા સંતેષથી આરામ કરે છે. પશુઓ કાલની ચિંતા છે એક કરતા નથી. પરંતુ માનવી આનાથી જુદા પડે છે. માણસ કેવળ પિટની ચા છેચિંતા નથી કરતો પરંતુ તેને પેટીની ચિંતા પણ જળની માફક વળગી છે પડી છે. આથી આગળ ચાલીને જોઈએ તો માલુમ પડશે કે માણસને પોતાનું પેટ ભરવાની જેટલી ચિંતા છે તેથી વધુ ચિંતા પિતાની તિજોરી ભરવાની હોય છે.
ઘણું માણસ પાસે સાત પેઢી ખાય તેટલે પેસે ભેગો થયે હોવા છે છતાં પણ તેમના જીવને જંપ નથી, સંતોષ નથી કે નિરાંત નથી. મારી ,
આઠમી પેઢીના અનુગામીઓ શું ખાશે? તેની ચિંતા તેમના મનને પડે હે છે. આવી વ્યગ્રતાના મોજાથી તેવા લોકો પોતાના વર્તમાન જીવનને દુઃખમય, જ
ચિંતા મય, અનીતિમય બનાવી રહ્યાં હોય છે. જ માનવીને બુધિની ભેટ એટલા માટે મળી છે કે, તે તત્વચિંતન કરે. છે. તેના બદલે માણસ લેભ, તૃષ્ણ, લાલચ અને સ્વાર્થ માં આંધળે ભીત જ થઈને બુદ્ધિને દુરૂપયોગ કરી રહ્યો છે. પિતાની જાતને ખૂબ સાંકડી બનાવીને, ૨ પામર બનાવીને તેણે મહા ભયંકર અનર્થોનું સર્જન કર્યું છે.
" સામ્રાજ્યવાદની આંધળી પિપાસામાં હિટલરે પાગલ બનીને સંસારને 4 આ ખલાસ કરી નાંખે, લાખે માનવીઓની કતલ તેની સત્તા પિપાસા કાજે જ કરવામાં આવી. યૂરેપ અને રશિયાની ભૂમિ પર લેહીની નદીઓ વહી. લાખે છે
સ્ત્રીઓ અને બાળકો નેધારા બની ગયા. અબજો રૂપિયા તેના ખપ્પરમાં છે હોમાઇ ગયા. ક વિજ્ઞાન દ્વારા મહા ભયંકર શસ્ત્ર સરંજામાં શોધાયે જ જાય છે, શોધાયે છે આ જ જાય છે. બાંબવર્ષા કરતાં વિમાન, ટેરપીડે, અને ઝેરી વાયુ દ્વારા જળ, ૪ સ્થળ અને આકાશમાં કરપીણુ, કુર, વરવા વિનાશના કેટલા વામણું દશ્ય છે માણસ ખતમ કરી શકે છે, તે વિષે જોયું છે. હિરોશીમા અને નાગાસાકી ( પર પર આબબ કેકીને આ શહેરેને તારાજ કરવામાં આવ્યા. આવા વામણા જ ઉપયોગ માટે જે માનવી બુધિની ભેટનો દુરૂપયેાગ કરશે શું ?