Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
®
SIGIRÈNEROS Y VISI Sverwydeepeerpong HD1219801
UTCH 3000 UHOV V PRIBLIOT PHU NI YU1204
-તંત્રી
હકીકી
NSS • આઝg વિરygi ૨. શિવાય ચ મવાય
પ્રેિમચંદ મેઘજી ગુઢકા
૮+જઈ) હેમેન્દ્રકુમાર મજબલલte
(૨૮૦જદ્ર) ઋચંદ્ર કીરચંદ શ્રેe
(૧૩ ) રાજદ જન્મ ક્ય'
( )
વર્ષ : ૧૦] ૨૦૫૩ રૌત્ર સુદ-૮ મંગળવાર તા. ૩૧-૩-૯૮ [અંક : ૩૦-૧૧
ક પ્રકીર્ણક ધર્મોપદેશ મા
-પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૬ ૨૦૪૩, શ્રાવણ સુa-૧ રવિવાર તા. ૨૬-૭-૧૯૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(કી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું (૩ તે ત્રિવિધ ક્ષમાપના. (પ્રવચન ૨૩ મું) "
અવ૦ ) જિ હું જે આત્માઓ આ વાત સમજીને હૈયાપૂર્વક તેને પરિત્યાગ કરે છે તે આત્માછે એને એવું બળ પેઢા થાય છે કે જેથી અનાથિી ભૂતની જેમ વળગેલ આ શરીરની આ પણ મમતા ઉતરી જાય છે. આ શરીરની, મમતા ઉતરે એટલે મોહની દૂતી જેવી આ જ છે ઈન્દ્રિયો પર, નકામી બને છે. અને મને પણ દુનિયાની કોઈ ચીજ તરફ દેડતું નથી જે છે અને બેટી ચીજ મળી જાય તે ભાગતું નથી. જે સુખ તરફ જગત દોડે છે તેને જ જ છેડવાનું મન થાય છે અને જે દુઃખથી જગત ભાગે છે તે દુઃખને મઝેથી વેઠવાનું રિ છે મન થાય છે. જ આપણે મહાપુણ્યોદય છે કે ભગવાનનું શાસન મળ્યું છે, ભગવાનનું શાસન છે હું સમજવાની સઘળી સામગ્રી મળી છે પણ શાસન સમજવાની મોટા ભાગને ઈચ્છા સરખી કરી જ થતી નથી, રાજ સાંભળનાર પણ શાસનને સમજ નથી તેથી ઘણું નુકશાન થયું ? જ છે. જે તમે બધા સમજદાર હોત તો આ પાટ ઉપરથી ગમે તેમ કઈ બોલી ન જ
શત ! જે લોકે શાસનને સમજ્યા નથી, શાસનને ઓળખ્યું નથી તે લોકે ભગવાન છે છે નના શાસનના અહિંસા-સંયમ અને તપને સમજે તે વાતમાં માલ નથી. દુનિયાની છે