Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(
૬૮૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ફાગણ સુદ્ધ દ્વિતીય ૧૪ તા. ૧૨ ગુરૂવારે છે.
આમ છતાં પોતાની કલ્પનાથી બે ચૌદસ ન માનતાં બે તેર કરવી અને છે ૨ પંચાંગની સાચી તેરસને પ્રથમ તેરસ માની છોડી દેવી, પ્રથમ ચૌઢને બીજી તરસ છે એ કહેવી અને આરાધવી તે સત્યનિષ્ઠા સાથે સંગત થતું નથી.
કેટલાક લોકો એમ પણ પૂછતા હોય છે કે માટી તિથિ બે હોઈ શકે ? બે જ ઢિવસ બોલીએ અને એમાં પહેલા દિવસે લિલોતરી વગેરેનો ઉપયોગ કરીએ તો દેવ છે દિ ન લાગે? આવું પૂછનારે સમજવું જોઈએ કે, બે ચીત્ર, બે આસો, બે તાકરવા આવે છે છે ત્યારે તે મુજબ જ બોલાય છે અને મનાય છે. અને એમ કરીને બીજા ત્રિમાં, તે
બીજા આમાં એાળી વગેરેની આરાધના કરનાર પહેલા ચૈત્ર-આમાં કશુ કરતા જ છે નથી. બે ભાદરવા વખતે ભારવા પર્યુષણની કોઈ આરાધના કરતા નથી. તે છતાં છે
જેમ ત્યાં કશું અનુચિત મનાતું નથી તેમ અહીં પણ મટીતિથિઓ બે" આવતી . ઇ હોવાથી તેમ માનવામાં કશું જ અનુચિત નથી.
આ અંગે શાસ્ત્રીય કે વિધાન છે? કેટલાક લોકો પૂછતા હોય છે. તેમણે એ હું હું પણ ધ્યાનમાં લેવા જેવું છે કે
- કલ્પસૂત્રના સમાચાર નામના વ્યાખ્યાનની દરેક વૃત્તિઓમાં આ અંગેની સ્પષ્ટ છે જ વિચારણા કરાઈ છે.
ત્યાં પ્રશ્ન કરી છે કે બે ભાદરવા મહિના આવે ત્યારે પર્યુષણની આરાધના કે પહેલા ભાદરવા માસમાં કરવી કે બીજા ભાઢરવા માસમાં કરવી ?
એના જવાબમાં ત્યાં લખ્યું છે કે જ્યારે બે ચઢસ આવે છે યારે આપણે છે છે પખીની આરાધના પહેલી ચૌદસે ન કરતાં બીજી ચૌકસે કરીએ છીએ તેમ જ્યારે એ બે ભારવા મહિના આવે ત્યારે પર્યુષણની આરાધના પહેલાં ભાદરવા મહિનામાં ને જ કરતાં બીજા ભાટરવામાં કરવી જોઈએ. ૬ શ્રી કલ્પસૂત્રની દરેક વૃત્તિઓમાં આવતી આ પ્રશ્નોત્તરી ઉપરથી ખ્યાલ આવશે છે કે પહેલાં પણ બે ચૌદસે આવતી હતી અને જ્યારે જ્યારે બે ચૌઢ આવતી ત્યારે છે. તેના બદલે બે તેરસ નહોતી કરતી. પણ બે ચઢસને યથાવત માન્ય રાખી પહેલી છે ચીસે પકખીની આરાધનાદિ ન કરતાં બીજી ચીસે કરાતી હતી. આ
આવી જ પરિસ્થિતિ ગયા વર્ષ જેમ જ આ વર્ષે ફાગણ સુદ ચૌદસની બાબતમાં છે. હું વિ. સં. ૨૦૧૩ના ગયા વર્ષની જેમ અને ૨૦ ૫૪ને આ વર્ષે ફ ગણ સુદ ૧૪ $