Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ તે કેવા વિરોધાભાસ !
શાસન ભકત
*************
અનતાપકારી શ્રી તીર્થંકર પરમાત્માએએ સ્થાપેલું પરમતારક શાસન મેાક્ષલક્ષી છે. આત્મા મિથ્યાવાઢિ દાષાથી સર્વથા રહિત અને અને એકાન્તે નિરવદ્ય આજ્ઞા મૂલક પ્રવૃત્તિમાં ઉદ્યત અને તા જ મેાક્ષરૂપ સાધ્યને સિદ્ધ કરી શકે. અર્થાત્ પરમતારક શાસન એ એકાન્તે મિથ્યાવશેાષક, સાવઘનુ રાધક છે અને માત્ર નિરવદ્ય પ્રવૃત્તિનું જ પાષક છે. આ વાત નિહિ સમજનારા કે સમજવા છતાં ય માન-પાન-કીર્ત્તિ –પ્રસિદ્ધિના મેહુથી સાચી વાતને છૂપાવનારા ‘સંસ્કૃતિ'ના નામે સત્ય સામે ચેડા આચરી અનેક ભલાભેાળા જીવાને સમાથી શ્રુત કરવાનું (દુ:) સાહસ કરી રહ્યા છે. તે તા દુઃખદ વાત છે તેના કરતાં ય જાણે-અજાણે તેના હાથા બની રહેલ વ્યક્તિએ પણ આંખ મીચામણા કરે છે તે વધુ દુઃખદ છે.
જવાબદાર
એક બાજુ સૉંસ્કૃતિ રક્ષાની વાતા પેાકારવી અને શાસનની આભડછેટ રાખવી તે વક્રતા વ્યાઘાત જેવી વાત છે. યંત્રવાદના સર્વથા વિરાધ કરવા અને પ્રચાર માટે ચત્રવાદના જ આશ્રય લેવા, યત્રવાદની પુષ્ટિ કરવી તે ખાલિશ ચેષ્ટા સજજનામાં હાસ્યાસ્પદ બને છે. પણ આજે જેમ શ્રીમ`તામાં પેાતાની શ્રીમંતાઇના પ્રશ્નશનના ‘કૈફ' ચઢયે છે તેના કરતાં કઇ ગુણા કેફ્ આધુનિક સાધનાના સહારો લઇ ‘પ્રાચીનતા’ બતાવવાના આ સંસ્કૃતિ પ્રેમી, પર્યાવરણપ્રેમીઓને ચઢયા છે.
અમદાવાદથી પ્રગટ થતા ‘ગુજરાત સમાચાર' (તા. ૧-૨-૧૮ રવિવાર) માં જે લેખ આવ્યા (કે આપવામાં આવ્યેા લેવા આવનારો પેટ્રોલના સાધનમાં આવેલે, નહિ કે ઊ'ટગાડી આદિમાં એસી) તે સ્વ. માતા મે વધ્યા' જેવી વાત કરે છે. ચાંત્રિક સાધનાને– આધુનિક રીત રસમાના વિરાધ કરનારા જાણ્યે-અજાણ્યે તેના પ્રચારના હાથા બને છે અને પ્રચાર-પ્રસિદ્ધિના માહમાં અસત્યને સત્યના આંચળા પહેરાવી જગતમાં પેાતાની બુદ્ધિનું વરવુ. પ્રશ્નન કરે છે ત્યારે કહેવાનું મન થાય છે કે ‘આ તે કેવા વિરોધાભાસ ’!
તેના નમૂના જૂએ−હાથથી લખાયેલી' પત્રિકા કઇ રીતે મેલાયેલ તે જણાવ્યુ હેત તેા તેમના ઇ"ભના લીરા ઉડત ! તેના પ્રચાર ‘ગુજરાત સમાચારે' પ્રીન્ટીંગ કરી કરેલ કે હાથથી ?
તેમાં જે જે ખાદ્ય સામગ્રીનુ વ નર્યું છે તે ય કઈ રીતના મગાવેલ ? ઉંટગાડીમાં કે યાંત્રિક સાધનામાં ?