Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ ૧૦ અંક ૨૭ તા. ૩-૩-૯૭ :
કટપૂતનાને ઉપસ મા વીરે સંયમ સ્વીકા, ઉપસર્ગોની હારમાળ શરૂ થઈ થઈ એક. પછી ભયા- 2 ૨ ની ઉપસી આવે જતાં હતા ને પ્રભુવીર દઢતાપૂર્વક સહન કરે જતાં હતાં.
વિકાર કરતાં પ્રભુવીર બિભેલક યક્ષના ઉદ્યાનમાંથી નીકળીને શાલિશીર્ષક નામના , આ ગામની બહાર આવેલા ઉદ્યાનમાં સમચર્યા ત્યાં પ્રતિમા ધ્યાને રહ્યા. તે વખતે મહા , આ મહિને ચાલતું હતું. ભલભલાને થીજવી દે તેવી ભયંકર કડકડતી ઠંડી પડતી હતી છે છે તે અવસરે કટપૂતના નામની વાણવ્યંતરી પ્રભુને ઉપસર્ગ કરવા આવી અને વાણવ્યંતરી કેશુ? આ ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં સ્વામીની વિજ્યવતી નામે રાણી હતી. “ઘણું રેણું છે 8 હોવાથી તેને માન અને સત્કાર કાંઈક એાછો મળતા હતા. અહ ન પિસાવાથી તે છે ૨ ભારે દ્વેષા નથી બળતી હતી. શ્રેષના અનુબંધ વધવા લાગ્યા અત્ત ધ્યાન-રૌદ્રધ્યાનમાં છે તપતી તે મરણ પામી. ભવાટવીમાં પરિભ્રમણ વધી ગયું. અનેક જાતિઓમાં ફરતી .
ફરતી, કાંક કર્મની હળવાશ થવાથી તે મનુષ્યભવ પામી ત્યાં બળતણ તપવાથી છે છે. વ્યંતરીનો ભવ પામી. વૈરની ગાંઠો અકબંધ હતી. પ્રભુ વીરનું તેજ તે ખમી શકી છે છે નહિ. વૈગ્નિ ફરી પ્રવજજલીત થશે. તાપસીનું રૂ૫ વિકળ્યું શરીર પર વલ્કલ ધારણ જ કર્યું. લટકતી લાંબી જટાઓના ભારથી સવે હિમ વર્ષા રોકી દીધી. શરીર આદ્ર કર્યું. શા
સ્વામીના મસ્તક ઉપર અદ્ધર રહી અંગને ધુણાવવા લાગી. અતિશય ઠંડા પવનને વિંધતા છે છ હિમકણીએ પ્રતિસમયે પ્રભુ વીરના અંગને બાણની જેમ વિંધવા લાગ્યા સમયે સમયે જ જ જળમાંથી અને વલ્કલમાંથી ગળતે અતિ દુસહ જંળ પ્રવાહ પ્રભુના અંગને ઠંડું . જ કરવા લાગ્યા. એક તે માઘ માસની અતિ ઠંડી, તેમાં વળી શીતલ દુસહ પવન અને એ
દુષ્ટ પ્રવૃત્તી કરતી વાવ્યતરીએ પિતાની શકિતને પરચે બતાવ્યો. પછી કહેવું શું? છે આવી ભર કર શીત વેઢનાથી સામાન્ય માનવી તે મરવું જ પામે. પરંતુ નિરુપક્રમ છે આયુષ્યવાળા અરિહતે જ તે સહન કરી શકે ચાર પ્રહર સુધી એક સર શીત છે.
પસર્ગ ચા, રહ્યો, ને ભગવાને મથી સહન કર્યો. ચાર પ્રહર સુધી ભગવતે ભવના કર્મને છેદેનારૂં ધર્મશાન વિશેષ પ્રકારે વિચાર્યું. - ૐ વીર પ્રસુને નિષ્કપ જાણી કટપૂતના ક્ષેભ પામી પરાજય પામી. પ્રભાત થતાં ઉપશાંત થઈ. પશ્ચાતાપના પાણીથી પ્રભુના ચરણ કમળ પખાળ્યાં વિશેષ પ્રકારે પૂજા કરવા લાગી. અસ્થાને જતાં પ્રભુ પાસે ક્ષમાચના કરી. ભગવંત પણ અન્ય સાથે વિકાર કરી ગયા.
ન જો હું બાલમિત્રો ! અતિશીલ ઉપસર્ગ પણ વીર પ્રભુને ચલાયમાન ન કરી શકે છે છે પ્રભુ વીરે હસતે મોઢે સહન કર્યો. કદાચ આપણી ઉપર આવે કઈક શીક ઉપસર્ગ આવે તે આપણે ઊંચા નીચા નહી થઇને?
– શ્રી રમ્યા