Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
૭૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
કેમ કે ત્યાંના ચોખા ને ચટ્ટ પ્રદુષણ વગરના અને પર્યાવરણવાળા શુદ્ધ હવા- જ આ પાણી મને ગમી ગયા અને આ ભરાડી જેવી ભેંસના દૂધ કે ડેરીના દૂધ પીવા કરતા
ચેકખી ગાયનું દૂધ ગટગટાવવા મલતું હતું. એટલે મેં કીધું (મનમાં હવે ક્યાં હવે 9 અહીં ખંડનની લપ્પન–છપ્પનમાં પડવું. બધુ ચાકડું મળે છે ત્યાં સુધી લહેર કરી લેવા છે જ દેને પછી જરુર પડયે આ વાત ઉખેળભું કે મેં આ કામ સાધુથી (જૈન સાધુ) ના જ કરાય. અથવા કહી આવશું કે જેન સાધુથી આવા સ્થાનમાં ન રહેવાય. આ મમરા ૨ વચ્ચે વચ્ચે મૂકતા આવશું. પેલા ભદ્રંભદ્રની જેમ, એટલે મહારાજ ! હદે મને લાગે છે છે કે અત્યાર સુધી આપણી કામધેનું નકામી થઈ ગઈ હતી તે હવે કામમાં આવશે. જ એટલે આપે અહીંથી કામધેનુને એકલીને ગાય દૂધને પ્રચાર કરવામાં સાથ આપવા છે ૬િ જેવો છે. અને મહારાજ ! તમારી પાસે તે અઢળક ધન છે. ૨ લોકમાં જાહેરાત (અરે ! જાહેરાત નહિ આ સાલ આભડછેટ થયેલે શક છે) છે તે નહિ ઉદ્દઘાષણ કરાવવી જ છે કે જે કોઈ ગાયનું દૂધ વાપરશે, (અલ કરનારા છે તે માટે આ ઉદ્દઘોષણ નથી હોં) સીંગના બદલે તલનું તેલ વાપરશે, તે દરેકને એક એક કે સોનાની મહોર આપવામાં આવશે. પિલા નૂતન આચાર્ય કે જે ડાયની ગ ટેબલની છે ૨ પરીક્ષા લે છે તેમાં પાસ થનારને સોનાનો ચેન આપવાના છે. આપણે ગાયનું દૂધ છે પીવામાં પાસ થનાર, કે રેકર્ડ તેડનાર ને નહિ પણ માત્ર પીનારને સુપણું મોહર આપવી જોઈએ.
અને હા મહારાજ ! સાથે સાથે એક બીજી સ્પષ્ટતા પણ કરવાની કે જે જૈન૨ કુળમાં જનમેલા હોય અને આર્ય સંસ્કૃતિ તરફ વળેલા હોય અને આ સંસ્કૃતિને જ છે પુનઃજીવિત કરવાના શુદ્ધ આશયથી જ ગાયનું દૂધ પીતા હોય તેને જ આ સેનામહોર ૨
મળશે.” જે આવી સ્પષ્ટતા નહિ કરીએ તે પેલા સંસ્કૃતિના જીવનઝાતાઓ સોના - આ હોરથી વંચિત રહી જશે ને આવા શુદ્ધ આશય વગર પણ ગાયનું દુધ પીનારા ઘણું , 9 જેના છે એ લોકો પણ આપણા આ જેનસંસ્કૃતિના ભેગે આર્ય સંસ્કૃતિ રક્ષાના આ જ છે નૂતન, શ્રી ઋષભદેવ ભગવાનથી માંડીને આજ સુધી કેઈએ પણ આ અભિયાન છે જ (ઝુંબેશ નહિ હોં) આકરવાની હિંમત નેતી કરી તેવા તદ્દન નવતર અભિયાનમાં જ કે મારે જેડાય તે આપણને ક્યાં વધે છે. (અને આમે ય ક્યાં સેના મહોર આપવી છે કે ૨ મનમાં વિચાર્યું છે હોં) અને જ્યારે સેના મહેર ખાલી થઈ જશે ત્યારે જાહેર કરી હું જ દઈશું કે આજથી થોડા સમય માટે અનિવાર્ય સંજોગોને કારણે પ્રભાવના આપવાનું છે
મેકૂફ રાખ્યું છે. અને પ્રભાવના મળતી બંધ થશે તો આપણી સંસ્કૃતિ રક્ષામાં સાચા .