Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
. ગચ્છાધિપતિ જૈનાચાર્ય પૂ આચાર્યદેવ 3 1 શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ !
ડો. રમેશ એમવોરા–એમ. ડી. નહહ અહમ્મહ
હ હ હ હલ : “ત્રિભુવન, તારે દીક્ષા લેવી હોય તે લે છે ! પણ તને મેં જેટલાં કપડાં છે સીવડાવી આપ્યા છે તે બધા જ ફાટી જાય પછી.” ૨. મામાની આ શરત સાંભળી ભાણેજ તરત જ વળતો જવાબ આપે છે કે, છે “લા કાતર હમણાં જ ફાડી નાંખુ.”
. . કાકા સમજાવે છે કે “તું ઢીક્ષાની વાત છેડી દે. અમારી બધી જ પેઢીઓ તારા રે કે નામે લખી આપીએ.” ત્યારે ત્રિભુવન કહે છે પાપની કમાણી કરતી પેઢીઓ ચલાવવામાં જ મને જરાય રસ નથી. શું ભગવાનની પેઢી ચલાવું તે તમને ગમતું નથી ?' આવા ) જવાબ સાંભળી બધા ભેગા થઈ છેવટે એક પારસી જજ પાસે બાળકને લઈ ગયા. અગાઉની ગોઠવણ મુજબ જજ સાહેબે સવાલો પૂછયા. “તારે ઠીક્ષા શા માટે લેવી છે? જ. ધર્મ કરવા માટે. સ. ધર્મ કરીને શું મેળવવું છે? જ મા. જજે પૂછયું, શું ?
મુંબઇમાં એકવાર થડા સમાધાન પ્રેમીએ પૂજ્યશ્રી પાસે આવ્યા અને જેના ર દ્વારા સમાજમાં ઘર્ષણ થાય તેવી સૈદ્ધાંતિક બાબતમાં બાંધછોડ કરી ઢીલા પડવા જ તેમને કહ્યું કે અમે સૌ અજ્ઞાની છીએ પણ આપ જ્ઞાની થઇને બાંધછોડ ન કરે તે કેમ જ ચાલે? જ્ઞાનીએ તે ઢીલું મૂકી દેવું જ જોઈએ. વળતી પળે જ પૂજ્યશ્રીએ જવાબ આપ્યો કે “તમે અજ્ઞાની ને અમે જ્ઞાની એટલે સત્ય સાચવવાની જવાબદ્વારી અમારી અનેકગણી વધી જાય છે. અજ્ઞાની દવ-૪-ડી બંનેયમાં પગ રાખે ચાલે–પણ જ્ઞાનીને જ્ઞાનને પ્રકાશ મળ્યા પછી બંનેયમાં પગ રાખે કેમ ચાલે ? તમે અજ્ઞાની અજ્ઞાનમાં ૬ બેટી વસ્તુને પાને પકડી રાખે તો અમે જ્ઞાનથી જચેલ સાચી વસ્તુનો આગ્રહ કેમ ન ર રાખી શકીએ ! છે દીક્ષા વિના ધમ ન થાય? ઘરમાં રહીને પણ ધર્મ તે થાય જ ને. ત્રિભુવનકુમારે જ એ સામે સવાલ પૂછ. જજ સાહેબ તમે ઘરમાં રહીને કેટલો ધર્મ કરો છો ?
જજસા બને છેવટે કહેવું પડયું કે આ બાળક સાધુ થવા જ સર્જાયેલો છે છે અને તેને રોકવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. : :
' મહીસા૨ કાંઠાના કહેવાણ ગામે આજથી ૧૦૦ વર્ષ પહેલાં જનમેલા ત્રિભાવને જ આ નાની ઉંમરે જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી. દાઢીમા રતનબેને તેમને ઉછેયાં અને