Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી. એન.[૮૪
પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે
MELIORUM
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમવિશ્વરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ક “આ આ ધર્મ કરે તો આવું આવું સુખ મળે” આવી લાલચથી ધર્મ કરાવનારા
અને કરનારા બનેની દુર્ગતિ જ થાય. કે પરમાત્માના દર્શન મેક્ષ માટે કરે તે પાપ જાય પણ સુખ માટે કરે તે પાપ 2
જ બંધાય. જ પ્રમા-માનપાનાદિમાં મરતાં અમને અમે ખરાબ છીએ તેમ ન લાગે તે અમે છે
પણ એવું પાપ બાંધીને આવ્યા છીએ કે, અહીં માન-પાનાદિમાં પડી, તમને આ રાજી કરવા તમારા બેટાં વખાણ કરી ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ વતી દુર્ગતિમાં છે. જ જવાના છીએ. આજે લેકે કપડાંમાં સારા છે, હયાના સારા નથી. સુખમાં મહાલવું તે જ પાપ. જે સુખમાં મહાલવું તે પાપ હોય છે તે સુખ છે ખરાબ હોય તે જ બને ને ? આપણે બધા પુણ્યશાલી ખરાં. પણ ખરાબ ધર્મ કરીને આવ્યા લાગે છે. આવી. સુંદર સામગ્રી પામેલાંને પણ જે સંસાર જ ગમતું હોય, મેક્ષની ઈચ્છા જ થતી જ ન હોય; તે દુઃખથી ગભરાતા હોય, સુખ માટે ફાંફા મારતા હોય તે બવા પાપના ઉદયવાળાં જ છે. તે ધર્મ સારી રીતે ન કરે પણ પાપ જ સારી રીતે કરે. ક વણિક કલા તેનું નામ માયા માટે જ વાણિયા કદિ ઘમ થાય નહિ. વાણિયાપણું ભૂનું લાગે છે તે ધર્મ કરે.
આ બીચેના
જરિ કેઈના ય રૂપને રાગથી જેવું તે ય વ્યભિચાર છે. મદર છે ! | | અરજી
વાલા (Tઈનર) પે રૂ૮૦૦ જે ધર્મસ્થાનમાં સારી રીતે વર્તે અને બહાર ખરાબ વર્તે તે ધર્મની વગેવણી દિન અને ભયંકર આશાતના કરનાર છે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું?
૮