Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
2. વર્ષ ૧૦ અંક ૨૫-૨૬ તા. ૨૪–૨–૯૮ :
: ૬૫૯ ૨ પૂછતા કૂબડા પાસે પહોંચ્યા. આખા શરીરે કૂબડે જઈને કુશલે વિચાર્યું-કયાં તે નલ ને છે જ્યાં આ ફૂબં, જ્યાં મેરુ ને ક્યાં સરસવ. ખરેખર દમયંતીને આમાં ભ્રમ ઉઠયો છે. જે છતાં પાકી ખાત્રી કરવા તે પુરૂષ બે લોક બો –
યાહીન, લાજ શરમ વગરનો, બાયેલો અને દુર્જન જે હોય તે આ જગતમાં છે એક નવા જ છે. કે જેણે મહાસતીને એકલી જ તજી દીધી. પોતાની રક્ષા કરનાર આ જ છે તેવા વિશ્વાસથી સૂતેલી મુગ્ધ સતી દમયંતીને એકલી તજી દેતા બુદ્ધિહીન નલના આ જીવ શી રીતે ચાલ્યો. તેના બંને પગ આગળ શી રીતે વધી શક્યા? . વારંવાર બોલતા આ બે કલાકમાં પ્રાણપ્યારી પ્રિયાની ભૂતકાળની યાદો તાજી જ છે થતાં પ્રિયાના સ્મરણથી કૂબડાના રૂપમાં નલ ચોધાર રડી પડયા.
કુશલે પૂછ્યું કેમ રડે છે?
કુબડ કહે-તારા સુંદર કરૂણ રસ ભર્યા ગીતથી. પછી કુબડાએ જ કુશલને ર લેકના અર્થ પૂછતાં કુશલે દમયંતીના પિતૃઘર ગમન સુધીનું બધું કહ્યું. છે . કુશલે કહ્યું-ભીમરથ રાજાને ખબર પડી છે કે તું સૂર્ય પાક રસાઈ જાણે છે આ છે છે રાઈ નલ બિવાય કઈ જાણતું નથી. તેથી તેને બરાબર જોવા માટે મને મોકલ્યા. ૨ આવતા મને સુંદર શુકનો પણ થયા. પણ તારી આ એડળ આકૃતિ જોઈને મને લાગે એ છે કે તે દેવ સ્વરૂપ નલ ક્યાં અને આ કઢરૂપ કુબડો ક્યાં? તું નલ નથી તેવું છે જ મને જણાય છે.
8મયંતીની યાદે વધુ આવ્યા કરતાં કુબડો રડતો જ રહ્યો. આગ્રહ કરીને કુશળને છે પિતાના ઘરે લઈ જઈ સ્નાન-ભેજનાદિથી તથા ઠધિપણું રાજાએ આપેલા અલંકારથી જ કુશલનું સન્માન કર્યું અને કુશલ વિદ્યાય થયો. જઈને કુશલે બધું જ ભીમરથ રાજાને છેકહ્યું-આ સાંભળી મયંતીએ પણ કુબડાની ગજશિક્ષા. સૂર્ય પાકા રસેઈ, લક્ષ ટંક, ૨ વસ્ત્રાલંકારોનું કામ આ બધાં ઉપરથી કુબડાને નલ તરીકે નિશ્ચિત કરી લીધું. પિતાને ૨ એ કહ્યું-ગમે તે ( પાયે તમે તેને અહીં બેલા જેથી હું પરીક્ષા કરી શકું. છે પિતારો ઉપાય બતાવતા મયંતીને કહ્યું કે–તારે ટે સ્વયંવર યજીએ ઇધિ૨ પણ રાજા તા રામાં લુબ્ધ હતા જ. તેથી તેને બેલાવતાં પેલો કુન્જ પણ સાથે હું છે આવશે જ અને તું બીજાને અપાઈશ તે કુબડા સહન કરી નહિ શકે જે તે નલ હશે છે જ તે. વળી આપણે સમય પણ એટલો જ નજીકન રાખીએ કે જે ઝડપથી ન સિવાય 8કેઈથી આવી જ ન શકાય. છે તને કથિપણુ રાજા પાસે મોકલી મયંતીના ચૈત્ર સુદ્ધ પાંચમના સ્વયંવરમાં જ આવવા આમંત્રણ આપ્યું. આ સાંભળી કુબડાએ વિચાર્યું–વૈભી મહાસતી છે તે જ ૬ અન્ય પુરૂષને છે જ નહિ. અગર ઈચ્છે તો મારા હતા કેની તાકાત છે કે તે કમ