Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
વર્ષ ૧૦ કે ૨૧–૨૨ તા. ૨૦-૧-૯૮
. . .
પ૯ : ૨ બેન્ડવાજા આઢિની સામગ્રી ન મળતી હોય અથવા કોઈ સંઘ કે વ્યકિતની છે શકિત ન પહોંચતી હોય અને સામેયાત્રિમાં ઢોલ ઢોલકાઢિ લાવે અને એની પણ શકિત ન જ પહોંચતી હોય તે કેવલ સામે લેવા આવવા દ્વારા ભાવભીનું સ્વાગત કરે એમાં આશાતના લાગતી નથી અપમાન કર્યા જેવું ગણુતુ નથી પણ છતી શકિતએ અને છતી
બેન્ડવાજા આદિની સામગ્રીએ વડાઢિમાં બેન્ડવાજા આદિ ન લાવે અને કેવલ ઢોલ છે ઢોલક વગેરે લાવે તે અરિહંત પરમાત્મા વગેરેની આશાતના-અપમાનનો દોષ લાગે જ જ સાથે શાસન પ્રભાવનામાં પૂરેપૂરી ઝાંખપ લાગવાથી શાસનની અશાતનાને દેષ લાગે જ. જ
જ્યારે આવા પ્રસંગોમાં જાણકારી હોવા છતાં પોતાની હાજરી કે ઉપસ્થિતિ આપનારાછે એને પણ શાસન પ્રભાવનામાં ઝાંખપને સપોર્ટ અપાઈ જવાના કારણે એ દોષના છે આ ભાગીકાર થયા વગર રહેતા નથી એ હકીકતને સૂક્ષ્મદષ્ટિએ વિચારેય તે જણાય છે. વગર રહે એમ નથી.
.
. . - જેનશાસન દેશી-વિદેશીનું મહત્વ આંકતું નથી પણ શાસન પ્રભાવને મહત્વ છે છે આપે છેવિદેશી સામગ્રીથી પણ શાસન પ્રભાવના થતી હોય તે વરડા વગેરેના છે આ પ્રસંગમાં વિદેશી સામગ્રી પણ લાવે તે એમાં દેષ પાત્ર ગણતી નથી. માત્ર એક ૬ વિદેશી સામગ્રી શાસન માન્ય તથા ગીતાર્થ ગુરૂ માન્ય હોવી જોઈએ. બેન્ડવાજા આદિ હિ ય શાસનને અમાન્ય નથી આજ સુધી જેનશાસનને દરેક આચાર્ય ભગવંત વગેરે ગીતાર્થ છે છે ગુરૂ ભગવંતોની નિશ્રામાં થતા વરઘેડાઢિના ધાર્મિક પ્રસંગમાં બેન્ડવાજાધિ લવાતાં આ ન હતાં જ્યારે પણ વિદેશી માનીને એનો નિષેધ કર્યો માથી બેન્ડવાજા આઢિની સુંદર છે ૨ સામગ્રી વરાડાઢિમાં હોય તે સારામાં સારી શાસન પ્રભાવના થાય છે એવી માન્યતા છે
ધરાવતા હતા. - એવું પણ જાણવા મળ્યું છે કે લૌકિક લગ્નદિના કાર્યોમાં ઢાલ ઢાલકાને કશાની છે
થાલી વગાડનારાએ એટલા માટે લવાય છે કે ઢાલ ઢાલકાદિના કર્કશ અવાજથી ભૂત-, ૬. ડાકણ વગેરે ભાગી જાય વર-કન્યા વગેરેને એને વેલગાડ ન થાય એટલા માટે જ બેન્ડ ઈ વાજા વગેરે લાવ્યા હોય તે પણ ઢાલ ઢાલકા વગેરે લગ્નાદિના પ્રસંગમાં લેવાય છે જ છે
એનો ઉપરથી એમ સમજી શકાય કે ઢાલ ઢાલકા વગેરે શાસન પ્રભાવનાના અંગ નથી. આ તે માટે બેન્ડવાજા વગેરે વરઘોડો વગેરેમાં ન લાવવા જોઈએ દેશી ઢોલ ઢોલકાદિ વાછત્ર જ લાવવા જોઈએ આ પ્રચાર અને પ્રવૃત્તિના રવાડે ચઢીને શાસન પ્રભા
વનામાં ઝાંખપ લગાડવાનું કે તીર્થકર ભગવંત તથા આચાર્ય ભગવતે વગેરે ગુરૂ ૨ ૨ વર્યોની વરાત્રિના પ્રસંગમાં માત્ર ઢોલ ટારકા વગેરે લાવીને અને બેન્ડવાજા