Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ ૧૮ અંક ૨૧–૨૨ તા. ૨૮–૧–૯૮ :
' ' : ૫૭૫. આ મહેલમાં રહીને કરવાનું જણાવવા પૂર્વક ભરતમહારાજાએ રાજમહેલમાં રહેવાનું
જણાવ્યું હતું સાથે એ પણ જણાવ્યું હતું કે જ્યારે હું રાજસભા ભરીને બેસે ત્યારે જ તમારે બધાએ રાજસભામાં આવવું અને બધાએ “જિત ભવાન વધે તે ભીઃ તસ્માત્ . આ માહન માહ. એ ત્રણ મહાવાકયે સંભળાવવા - અને એ પ્રમાણે શ્રાવકો કરતા હતા. કેટલોક કાલ વીત્યા બાઢ સીરૂ સારૂ ખાવાના ભંથી ગમે તેવા માણસોનો રાજમહેલમાં ભરાવો થયે અને ભારતમના રડે જમવા માટે માણસોનો ધસારો થવા માંડયા એટલે રસેયાએ ભરત મ.ને ફરીયાઝ કરી છે. એથી ભરત મ.એ સારા સારા શ્રાવકોના શરીરે કાકીણ રનથી જઈનું ચિન્હ કર્યું છે એટલાને જ રાજમહેલમાં રહેવાનું અને રસોડે જમવાનું જણાવ્યું અને એ રીતે કરીને બીજાઓનું નિવારણ કર્યું.
કાંદાણીથી જોઈનું ચિન્હ શ્રાવકેને ભરત મહારાજાએ કરાવ્યું હતું તે ગમે છે તે માણસે જમવા રસોડામાં ઘૂસી જતા હતા તેનું નિવારણ કરવા ન કે બ્રાહ્મણ છે શું બનાવવા ભરત મહારાજાની રાજગાદી પર આવેલા કેટલાક રાજાઓએ પણ શ્રાવકને છે પોતાના રાજમહેલમાં રાખી પિતાના આત્માને જાગૃત રાખવા માટે એ ત્રણ મહા- જિ. જ વાકયોનું શ્રવણ કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી એમાંથી કેઈક રાજાએ સેનાની જાણ જ ઇનું ચિહ્ન ખાવા માટે ઘૂસણખોરી કરનારા માણસનું નિવારણ કરવા કર્યું હતું અને છે
છેલે સૂતરના દોરાની જઈનું ચિહન કરાવ્યું હશે અને પડતા કાલના પ્રભાવે એ > પરંપરામાં આવેલા શ્રાવકે માહણ–બ્રાહ્મણ થઈ ગયા એ રીતે બ્રાહ્મણવર્ણ (જાત)ની ર
ઉપનિ થઈ આવું શાસ્ત્રમાં વિધાન આવે છે માટે જઈ પહેરવાની પ્રવૃત્તિ કંઈપણ % જેને કરવી જોઈએ નહી કેમકે જઈ એ શ્રાવકપણુનું ચિહ્ન નથી પણ બ્રાહ્મણ પણ ૨ ચિહ્ન છે. છે આ મહાનુભાવો દ્વાશુદ્ધની પણ એવી ભાંજગડમાં પડયા છે કે એમને શુદ્ધ
શું અને અશુદ્ધ શું એનું પણ જ્ઞાન નથી એના કારણે શુધ્ધ ને પણ અશુદ્ધ બેધડક છે. કરી દે છે એ જ એક પ્રસંગ ભાયણ સંધમાં બન્યો. એક ભાગ્યશાળી શ્રાવકને છે સંઘના યાત્રિ શ્રાવકોની સફરજન દ્વારા ભક્તિ કરી લાભ લેવાનું મન થયું એણે એ એક શ્રાવકને કહ્યું કે મારે સફરજન વ૫રાવી યારિકેની ભકિત કરવી છે ત્યારે શુધિના આ ફિરસ્તા ગણાતા એ ભાઈએ કહ્યું કે સફરજનની ભક્તિ કરાતી હશે? એ તે અશુદ્ધ છે વ છે અશુધ્ધ પઢાર્થ થી ઉત્પન્ન થયેલ છે. ના કરાય. એ સાંભળીને એ ભાઇને ભક્તિ , કરવાનું માંડી વાળવું પડયું. *",
એ વખતે કોઈ એને કહેનાર ન મળે કે તું અહીં સંઘમાં કેમ આવ્યું છે કે