Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે દે થ૭૪ :
તા. : શ્રી જૈન શાસન [ અઠવાડિક] છે જોઈએ. મે પણ પહેરી હતી. આ જનોઈ પહેરવાને ઉપદેશ આપનાર અને પ્રવૃત્તિઓ
કરાવનારની એવી મનોવૃત્તિ હશે કે જેને પહેરનારા સંઘવીએ ભરત મહારાજાને એક જ ત્યાં રહેલા સાધમિક-શ્રાવકોની પરંપરામાં આવેલા છે એવું જણાવવું. જેમ દિગંબર ? " જઈ પહેરીને પોતાની જાતને ભરત મહારાજાના વારસદાર તરીકે જણાવે છે તેમ
ખરેખર એ મહાનુભાવેને ભાન નથી કે જઈ પહેરવી એ બ્રાહ્મણત્વનું સૂચક છે છે. ભરત મહારાજાએ જે સાધર્મિકોને પિતાના આત્માને જાગૃત રાખવા માટે રાજ . જ મહેલમાં રાખ્યા હતા. એવી જ રીતે વશપરંપરામાં રખાયેલા સાધર્મિકો જઈ પહેર- ૪ છેનાસ છેલે બ્રાહ્મણે થઈ ગયા હતા અને આ રીતે જ બ્રાહ્મણ વર્ણ-જાતિની ઉત્પત્તિ કિ થઈ હતી જઈવાળા બ્રાહ્મણ તરીકે ગણાયા. જનોઈ પહેરાવીને અમે કન' ગણાતા એ સંઘવીએને બ્રાહ્મણ બનાવી રહ્યા છીએ એનું ભાન એ મહાનુભાવોને નથી,
. ખરેખર જઈ પહેરવાની પ્રવૃત્તિ વેગવંતી બનશે તો જેમાંથી બ્રાહ્મણોની છે એક નવી વાત ઉભી થઈ જવા પામશે. માટે સંઘનાયકો અને ગરદનાયકોએ સચેત છે શું બનવાની તાતી જરૂર છે નહિતર આ પ્રવૃત્તિથી જૈન શાસનને ભારે નુકસાન વેઠવું છે પડશે.
. સંત મહારાજા, વિક્રમરાજા, કુમારપાલ મહારાજા, વસ્તુપાલ તેજપાલ વગેરે મહાજ પુરૂષો સંઘ કાઢીને સંચવી બન્યા છે એમાંથી કોઈએ પણ જનોઈ પહેરી હોય એવું એક દષ્ટાન્ત @ બન્યું નથી કોઈએ પહેરાવી પણ નથી પહેરવાને કોઈએ ઉપદેશ પણ આપ્યો નથી
અમે કરેક સંઘવીએ જનોઈ પહેરવી જોઈએ એવું શાસ્ત્રમાં કોઈ વિધાન પણ નથી જ આચાર્ય ભગવતે વગેરે સંઘવીઓને સંઘમાળ કે તીર્થમાળા પહેરાવી છે પણ જનોઈ . છે કોઇને પહેરાવી નથી. 2. આવી જઈ પહેરાવવાની પ્રવૃત્તિ ખરેખર ભેજાગેબ મહાનુભાવોની પઠાશ છે છે એમ લાગે છે એમને તે મહાણની પરંપરા ઉભી કરવી છે. પરંતુ જનોઇ પહેરવાની છે મિ પ્રરિ અને બ્રાહ્મણ વર્ણ (કોમ)ની ઉત્પત્તિ કઈ રીતે થઈ એનું ભાન ભેજાગેબને ય જ નથી એમ જણાય છે એમને તે હવે એક જ થુન જાગી છે કે ભરત મહારાજાના વારસા ઉભા કરવા.
ચક્રવર્તી પણાના સામ્રાજ્યમાં અને ભેગવિલાસમાં મારો આત્મા આસકત ન બની જ જાય. એટલા માટે તેને આત્માને જાગ્રત રાખવા માટે ભરત મહારાજાએ શ્રાવક
ધર્મનું સુંદર આરાધન કરનારા શ્રાવકોને પિતાના રાજમહેલમાં રાખ્યા હતા ભેજનાદિની વ્યવસ્થા કરવા પૂર્વક અને પિતાના શ્રાવકપણાની સુંદર રીતે આરાધના રાજ