Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે પ૭૬ :
૧ : શ્રી જૈન શાસન [અઠવાડિક] છે તું પણ અશુદ્ધ અને પવિત્ર છે કેમકે તું તારા માતા પિતાના અશુદ્ધ પહાથી આ પઢા થયેલો છું. ૬. આ મહાનુભાને શુધ્ધ કેને કહેવાય અને અશુદ્ધ કોને કહેવાય એની જરકે છે ધ ગતાગમ નથી.
ફર્ટીલાઈજર ખાતરમાંથી ઉત્પન્ન થયેલ અનાજ-ફલાકિ વસ્તુઓને એઓ અશુદ્ધ જે માને છે પરંતુ એમની એ માન્યતા ઘેલછા ભરેલી અજ્ઞાન માન્યતા છે ફટલાઈઝર ખાતર છે છે. જે અશુદધ છે તે છાણીયું ખાતર પણ કાંઈ શુધ્ધ નથી જ એ પણ દુધમય અશુદ્ધ છે છે જે હોય છે. છાણીયા ખાતરથી ઉત્પન્ન થયેલ અનાજ ફલાદિ અશુધ નથી મનાતું ? એ તેમ ફટલાઈજર ખાતરથી ઉત્પન્ન થયેલ અનાજ આદિને પણ અશુધ્ધ ન મનાય. ૪ છે અશુદ્ધ વસ્તુને શુદ્ધ કહેવાથી જેમ જુઠ બોલવાનું પાપ લાગે તેમ શુધ્ધ વસ્તુને અશુદ્ધ છે છે કહેવાથી પણ જુઠ બેત્યાનું પાપ લાગે. જેમ જેમ જીવને અજીવ માનવા-બેલવામાં છે તેમજ અવને જીવ માનવા બેધવામાં જુઠ બેટ્યાનું પાપ લાગે તેમ ! " જ શુદ્ધ અને અશુદ્ધની ગડમથલમાં અટવાયેલા મહાનુભાવો પ્લાસ્ટિકને પણ અશુદ્ધ 8 માને છે કેમકે પ્લાસ્ટિક પેટ્રોલીયમના કચરામાંથી પઢા થાય છે. આવી માન્યતા પણ છે છે બરાબર નથી. છાણીયા ખાતરાથિી ઉત્પન્ન થયેલ અનાજ આદિ અશુદ્ધ નથી ગણાતું છે તેમ પેટ્રોલીયમના કચરામાંથી ઉત્પન્ન થયેલ પ્લાસ્ટિક અશુદ્ધ ગણાય જ નહીં. મેટા ! છે ભાગે વસ્તુઓની ઉત્પત્તિ અશુદ્ધ પઢાર્થોમાંથી જ થતી હોય છે. પણ તે વસ્તુઓ દુની- ૨ ૨ ચાના વ્યવહારમાં અશુદ્ધ ગણાતી નથી અને શાસ્ત્રોમાં પણ ક્યાંએ અશુદ્ધ ગણી નથી. છે ઉત્પન્ન થયેલ વસ્તુ વિષ્ટા, પેશાબ, માંસ, ચબી આત્રિ દુધમય વસ્તુઓથી મિશ્રિત જ જ થયેલ હોય તે તે અશુદ્ધ ગણાય છે. પરંતુ ગંધ, દુધમય પઢાર્થોથી ઉત્પન્ન થયેલ જ અનાજ, ફેલાઢિ પરિણામાંતર પામેલ હોય છે માટે અશુદ્ધ ગણાતા નથી. તેમ પેટ્રો-ઇ છે લીયમના કચરામાંથી પ્લાસ્ટિક પઢા થયેલ હોવા છતાં પરિણમાંતર દિવ્યાતર ઉત્પન્ન * પામેલ દ્રવ્ય છે માટે કઈ રીતે અશુદ્ધ ગણાય નહીં.
પ્લાસ્ટિકની વસ્તુઓ જેની હિંસાદિની પરંપરા સર્જનાર હોવાના કારણે તથા આ ર અનેક રીતે શારીરીક રોગ પિટા કરનાર હોવાના કારણે નુકશાન કરનાર હોવાથી ન ઈ વાપરવી એગ્ય છે પણ પ્લાસ્ટિકને અશુદ્ધ માનવું તે યોગ્ય નથી જ. તેવી રીતે ફટીજ લાઈઝર ખાતરાદિથી ઉત્પન્ન થયેલ અનાજ આદિ રેગાદિ ઉત્પન્ન કરવા દ્વારા શરીરને 8. જ નુકશાન કરતા હોવાના કારણે ન વાપરવું તે યોગ્ય જ છે. પણ એવા અનાજ, છે છે ફળાદિને અશુદ્ધ માનવા તે કઈ રીતે સંગત નથી કેમકે એ અનાજ આદિને અશુદ્ધ ઈ માનવામાં કઈ પણ શાસ્ત્ર કે વ્યવહાર સાક્ષી પૂરતું નથી