Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે મહાભારતનાં પ્રસંગો # ૨
છે
[ પ્રકરણ-૨૦]
છે.
– શ્રી રાજુભાઈ પંડિત
4
(
. (૨૦) ના છૂટકે નળની દમયંતીથી વિદાય , - ભરતાધના સમ્રાટની સામ્રાજ્ઞી આજે વન-જંગલના તીણુ-કઠેર છે છે કાંટાથી વિંધાતી હતી. ખાડા-ટેકરાવાળી ધૂળભરી જમીન ઉપર પર્ણની િશયામાં પિડી રહી હતી. રત્નજડિત ચાર દિંવારમાં રાજભવનમાં સુરક્ષિત રે રહેનારી દેવી આજે એક વૃક્ષની નીચે આવી ચડી હતી.
તે નમસ્કાર મહામંત્રના મરણ પૂર્વક દમયંતી અશોકવૃક્ષની પણ શામાં છે પર પિઢી ગઈ હતી સુકમળ શરીરમાં કાંટાની વેદના તથા થાકના કારણે મહા૪. સતી દમયંતી તુરત જ નિદ્રાધીન બન્યા. નિદ્રાથી બીડાયેલા નેત્રોવાળી ૨ દમયંતીને જોઇને નલ રાજા હવે વિચારના ચગડોળે ચડયા.
દમય નીના કહેવાથી કુંઠિનપુર સસરાના ઘરે હું જઇ તે રહ્યો છું છે કે પણ તે મનુષ્ય અધમ છે જે મને સસરાને શરણે રહેવું પડે છે. તેથી આ જ છે નલ દમયંતીના પિતૃઘરે શી રીતે જઈ શકશે? તેથી હદયને વજસાતુ કઠોર
કરીને આ સુકોમળ પ્રેયસીનો અહી જ ત્યાગ કરીને અર્થાત્ દમયંતીને ૨ છે અહીં જ ચનેલી છોડીને હું અન્યત્ર ચાલ્યા જવું તે જ બરાબર છે. અને છેઆ દમયંતીની આ ભેંકાર અટવીમાં રક્ષા કરનાર તે તેનું શીયળ છે જ. છ સતી સ્ત્રીઓના સર્વાગરક્ષા કરનારે મંત્ર તેમનું યશેજજવળ શીયળ છે ? છે માટે દમયંતીની પ્રાણુરક્ષા તે તેનું શીલ જ કરશે.'
આમ વિચારી કેડમાંથી કટાર ખેંચી કાઢીને પોતાનું અધ પાથરેલું છે છે અને અર્ધ પહેરેલું વસ્ત્ર છરી વડે છેદી નાંખ્યું. અને શરીરમાંથી કટારવડે
રૂધિર કાઢીને દમયંતીના વસ્ત્ર ઉપર તે લોહી થી. લેખ લખ્યોલોહીના અક્ષ4 માં સંદેશો લખે કે–હે દેવિ ! વડવૃક્ષની દિશને માગ વિદર્ભના કુડિન- Z
પુર તરફ જાય છે. અને તેની ડાબી તરફને મા-કોરલા તરફ જઈ રહ્યો છે જ છે. હે પ્રિયે ! આ બેમાંથી ગમે તે એક રસ્તે. કાંપિતૃચર્ડ માં શ્વસુરગૃહેજજો. છે. હું તો હવે કયાંય પણ રહી શકવાને લાયક નથી રહ્યો. “આ હિ
- રક્તાક્ષરમાં પિતાનો અંતિમ સંદેશ લખીને ભરતાનો માલિક છે,