Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વાત સિદ્ધગિરિ અને કાગડો
–શ્રી ધર્મશાસન છે දී උපපපපපපපපපපපපපපපපාපපන්ද
| પરમ કરૂણા સાગર દ્વિતીય તીર્થપતિ શ્રી અજિતનાથ સ્વામી શાશ્વતગિરિ શ્રી , ૬ શંત્રુજય મહાતીર્થ ઉપર ચાતુર્માસ બિરાજમાન હતા. ચાતુર્માસ પૂર્ણ થશે તે અવસરે છે
અનેક મુનિવરોની સાથે પૂ. આ. ભ. શ્રી સુવ્રત સૂ. મ. સા. ચોખાના દે વાણુનું પાણી લઈને તબીયત અસ્વસ્થ હોવાના લીધે ધીમે ધીમે ગિરિવર ચડતા ચડતા પ્રથમ શિખર. પર આવ્યા થાકી જવાના કારણે બે શિખરોની વચ્ચે એક વૃક્ષ નીચે આરામ કરવા જ લાગ્યા. તે અવસરે એકદમ તૃષાતુર બનેલે કાગડો ત્યાં આવ્યો ત્યારે પૂર્વે મૂકેલ જલપાત્ર છે ને કાગડાએ ચાંચથી ઢાળી નાખ્યું. ત્યારે તડફાના કારણે એકમ તૃષાતુર બનેલા આ. ભગવંતનું ગળું સુકાવા લાગ્યું. જલપાન ઢળેલું જેને એકદમ ક્રોધાવી. બની ગયા. આ
અને બોલ્યા. હે કાકપક્ષી. આ પ્રાણુરક્ષક જલને તે ક્ષણવારમાં ઢોળી નાંખ્યું. તને ? છે જરાય શરમ પણ ન આવી? -
આ દુષ્કૃત્યના કારણે આજથી હવે આ શાશ્વતગિરિ ઉપર તારી સંતતિ આવશે છે જ નહિ. અર્થાત્ હવે પછી ક્યારેય આ તીર્થ ઉપર એકપણ કાગડે આવી શકશે નહિ. આ છે અને આ સ્થળે મારા તપના પ્રભાવથી સર્વ જનોને સંતોષ આપે તેવું નિજીવ છે 9 અને પ્રાસુક જળ સઢા રહે છે. આવા મુનિના વચનથી ત્યારે બધા જ કાગડાઓ ગિરિવર છે છે ઉપરથી ચાલ્યા ગયા. ત્યારથી ક્યારેય પણ અગિરિવર ઉપર કાગડાઓ આવતા નથી. આ છે જયારે કાગડા આ ગિરિવર ઉપર દેખાય તો સમજવું કે ભાવમાં કે ઈ મેટે દુષ્કાળ જ છે કે અનર્થ સજાશે. અને તે માટે શાંતિ કર્મ કરવું. અને આ આચાર્ય ભગવંતના તપ છે ૨. બળથી નૈઋત્ય ત્રિશામાં તે જલ સઢાય ચાલું રહ્યું. આજે છ ગાઉની યાત્રા કરવા જતા છે જ ચંન તલાવડી પૂર્વે જે જલ આવે છે તે આ સમજવું. જો કે આજે તે તે દિવસે જ
પૂજારી કે અન્ય લેક તે જલમાં થોડું દૂધ નાંખીને લોકોને છેતરવા કહે છે કે આ છે પર દાઢાનું નામ છે. દાઢાનું નમણુ છે. પરંતુ હકીકતમાં આ આચાર્ય ભગવંતના તપ- ૨ છે બળથી સઢાય જલ વધ્યા કરે છે. (અન્ય ગ્રંથમાં કહ્યું છે કે–શ્રી ભરત ચક્રવર્તીએ જે છે
૫૦૦ ધનુષ્યની રત્નમય પ્રતિમા ભરાવેલ તે પ્રતિમા હાલના જે મૂળનાયક દાદી છે છે તેમની બરાબર નીચે ગુફામાં છે. દેવે સદાય તેમની સેવાભકિત કરવા આવે છે. જ ૯ ગુફામાં રહેલા ઢોઢાનું આ મહાજલ છે.) (તત્વ તું કેવલિગમ્યમ્ ).
શ્રી શત્રુંજય માહા-ભ્ય સર્ગ-૮ છે શ્રી શત્રુંજય કલપવૃતિ