Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ સારું કરે સારૂ મળે –રતિલાલ દેવચંદ ગુઢકા-લંડન જ
આપણું જીવનમાં રોજીંદા વ્યવહાર માટે જેમ ધન દોલત નેતા પુરૂષાર્થ ધંધે છે છે નોકરી જરૂર છે તેમ જીવન આમા માટે પણ કાયમની ભકિત પ્રાર્થના આરાધના- જ 4 સાધના ધર્મ થી હમેશા રૂડા વાના થાય છે થવાનાને ૧૦૦ ટકા શ્રય એવા આશીર્વાદ 9 * આ જંગી તે ૭૦-૮૦-૯૦–૧૦૦ વર્ષની પછે આત્માનું છું અને એક દિવસ આ છે ? દુનિયા છોડી જાવાનું છે વહેલા મેડા અને ઘર પત્નિ પુત્ર પરિવારને છેડી રડતો કે,
મુકી જાવાનું છે ત્યારે પત્નિને ગમે તેટલો પ્રેમ હશે પણ ભેગા આવી જ નહિ શકે કે છે પુત્ર તે બીજા જે બહારથી વા વા કરે છે તે સ્વાર્થમાં જ વા વા કરે છે અને સ્વાર્થ ,
સર્યો માણસ નબળે પડયો કે શરીરના અવયવ ખોટ વાયા અને હવે ચાલી નથી કે આ શકાતું કે- ત્યાં જઈ નથી શકાતું ક્યાં કામે કે બીજાના કામે કે અગર તે જે લેકે જ $ બોલાવા આવતા હતા તે હવે નહિ જ આવે. છે કારણ મારામાં તમારામાં કેતાં રતિભાઈ બાબુભાઈ કે હરજીભાઈ જે કામ કરી , જ શકતા તે હવે નથી કરી શક્તાને લાચાર બની ગયા છે કે અપારંગ થઈ ગયા છે કે છે જ કારણસર આમ બની ગયું છે માટે તે પછે કે નહિં જ બોલાવે અરે આ જ કે શરીરને આ જ ફલાણા માણસને આજ વ્યકિત પાસે ગઈ કાલે હજારે લેકે આવતા ર હતા ભાવ પૂછવા બેસવા તે હવે નહિં આવે જે શરીરને આછા વાના થતા હતા છે તે આજે હવે એજ શરીરને કઢાચ જે બાળવાની રજા નહિ મળી હોય તે અંધારી કે કેટડી કંઠી બરફની કેટડીમાં પુરી દેશે."
કારણ હવે જીવ નથી હવે કામ નથી દેવાનું હવે બેલત હાલતે ચાલતે છે નથી હવે અહીં રાખીશું તે ઘર ગંધાશે વાસ મુકશે. અને તે થવાના જ પણ છે છે શરીરની કિંમત છે કે માણસની કે જીવ હતે એની ધન દોલતની સાથે જ સગાઈ છે. છે. આવું આ સંસાર છે સ્વાથીએ અને જેથી જે જીવ ગયો કે થોડી રક્કડ છે છ શરૂને બીજી બાજુ ફેન શરૂ થઈ જાય લેકે હવે એજ પૂછશે શું થયું અને થઈ રહી ર. છે જીંદગી જ્યારે લઈ જાવાના છે. કેતાં સ્મશાનને ટાઈમ શું છે અને ક્યા દિવસે છે ઈ જ છે એજને આવું આપણે મેં તો બધાએ નજરે જોયું છતાં મેહ દશા જોરથી ભાન દિ ભૂલાવી પછે પછાડે છે અને આવું જ જાણીએ છીએ તે અવશ્ય એ બનવાનું છે. જ
માટે તમારે સૌને માટે સૌના ઘરે માટે ધર્મ ધર્મકરણી પ્રભુ સ્મરણ છે 5 સ્મરણ પ્રભુ સાધન ગુડ વસીપને પ્રભુ ભક્તિ ટુ વસીપ એજ જીવનમાં સાર ભૂત છે જે જે એવી વસ્તુ છે તે આ આત્મા ભેગી જ આવે છે તે કદી બળતી નથીઆ મા સાથે આ
(અનુસંધાન પાન ૫૪૬ પર)