Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
બોધકથા :– , લેભને થોભ નહિ !
-પૂ. સા. શ્રી અનંતગુણ શ્રીજી મ. અપસંસારી જે નર હોય, ભવ્ય જીવનું લક્ષણ જોય, મુક્તિતણી અભિલાષા કરે, તે નર લેભપણું પરિહરે. લોભ લાગ્યાં લક્ષણ જાય, અતિ લોભે નર દુઃખી થાય, ચાર પુરૂષની સુણજો વાત, અતિલોભીનો કહુ અવઢાત.”
(શ્રી ઋષભકવિકૃત શ્રી કુમારપાળ રાજાના રાસમાંથી) લેભી આત્માઓની હાલત કેવી ભૂંડી થાય છે. તે અંગે ચાર પુરૂષની કથા જ સુપ્રસિદ્ધ છે. એક ગામમાં ચાર પુરૂષે રહેતા હતા. ધન મેળવવા સાથે મળીને પરદેશ છે. આ જવા નીકળ્યા. માર્ગમાં અતિ તૃષાસુ બન્યા. તૃષા છીપાવવા પાણીની શોમાં આમ તેમ જ ૨ ચારે બાજુ ભટકવા લાગ્યા. તેવામાં તેમણે એક વામિક યા અને તેની આસપાસ છે જ બીજા ચાર શિખરો જોયા. તેમાંથી શું નીકળે છે તે જોવા પહેલું શિખર ફેડયું તે કે તેમાંથી નિર્મલ પાણી નીકળ્યું. જે પીને ચારેએ પિતાની તરસ છીપાવી. પછી લોભમાં શું દિ આવી બીજું શિખર ફેડયું તો તેમાંથી સેનાની ખાણ નીકળી. તેમાં પશુ સંતોષ ન છે માનતા ત્રીજુ શિખર ફેડયું તો તેમાંથી રોની ખાણ નીકળી. તેથી લોભમાં આંધળા જ જ બની બેકાબુ બની. ચોથું શિખર તેડવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે તેમાં એક જ શાણે હતું તે કહે કે – ૨. “ભાઈએ ! અતિલોભ પાપનું મૂળ છે, લોભને થોભ હોતા નથી. અતિતૃષ્ણામાં છે જ મજા નથી. આપણને જરૂર કરતાં પણ વધારે સુવર્ણ અને રત્નો મળ્યા છે તે વધુ એક
લેભી બની આ ચેથાને ફેડવાનું કામ નથી. સંતેષ તૃત્તિ રાખો. સંતોષી નર સદા છે જ સુખી કહ્યો છે, તે મારી આ વાતને માનો.” ૨. તે વખતે ભાંભ બનેલા તે ત્રણે એક થઈને કહે કે, “તારા અભિપ્રાયની છે છે અમારે જરૂર નથી. તારે ધનની જરૂર ન હોય તે તું તારા રસ્તે પડ. પણ અમે તે આ ચોથું શિખર ફેડવાના જ છીએ.” આ વાત ત્યાંના વનદેવતાએ સાંભળી તેથી સાચી દિ સલાહ આપનાર ચોથા મિત્રને તરત જ તેના ઈષ્ટ સ્થાને મૂકી દીધો. પેલા ત્રણેએ છે
અતિલોભની પરિણતિથી શું શિખર ફેડયું તે તેમાંથી મહાવિકરાળ ભયંકર વિષધર જ નીકળે અને તેની દૃષ્ટિથી તે ત્રણે બળીને ભસ્મ થઈ અતિ લેભના પરિણામે નરકજ ગતિમાં ગયા. માટે લેભને આધીન નહિ બનવા ભલામણ. જેથી આમાની દુર્ગતિ ૬ જ ન થાય.