Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે આ તે કેવી સંસ્કૃતિ? સંકુ છે. [ ગતાંકથી ચાલુ ]
-પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. 9 පපපපපපපප්රපපපපපපපපපපපපු જ પ્રભુએ જે વ્યવસ્થા દર્શાવી તે શું અહિંસક હતી ? સર્વથા હિંસા વિનાની
હતી ? અગ્નિકાયાકિની તેમાં વિરાધના ન હતી ? હતી તે શા માટે તેમાં હિંસાની $િ ઈ સમ્બનિધતાનું જ્ઞાન ન થાય? જો તેમાં કઈ પણ જાતની વિરાધના હતી જ નહિ, તે જ છે તેને દીક્ષા લીધા પછી તાપસોને કેમ ના બતાવી? સાધુની અને ગૃહસ્થની મર્યાદ્રા જુદી છે બિલ $ કે એક જ છે ? સાધુ ભગવ-તો તે સર્વથા હિંસાને દૂર કરી સર્વથા અહિષક બનવાને છે રે ઉપદેશ આપે. એ શક્ય ન બને તે જેમ બને તેમ અપાશે પણ હિંસ થી વિરામ છે
પમાય, પરિણામ નિર્વસ ન બને એ માટે ઉપદેશ આપે. અમર્યાદ હિંસાના ત્યાગને છે ઉપદેશ આપી “અનિવાર્ય હિંસાની છૂટ આપનાર સાધુ, ભગવાનના શાસનને
નથી. ભગવાને સ્થાપેલા ધર્મતીર્થની સરખામણી રાજ્યવ્યવસ્થા સાથે કરવા માટે છે “મંઢિરમાંની મૂર્તિને ભગવાન ગણે છે કે પાષાણ?” જેવા તુચ્છ પ્રશ્ન પૂછનારાને રે આ તર્ક-કુતને ભેટ સમજાય નથી.
આજે દર વર્ષે સાધમિક માટે ફંડ કરવા પડતા હોય અને ઉત્તરોત્તર એ ૨ ફંડની રકમમાં વૃદ્ધિ કરવાને ઉપદેશ આપવો પડતો હોય તે તેનું કારણ તુટતી જતી છે આ સુવ્યવસ્થા નથી. પરંતુ પૂર્વે જણાવી ગયા તેમ કાલબળ અને તેના યોગે સાધર્મિક છે કે પ્રત્યે બહુમાનને અભાવ વગેરે ઘણાં કારણે છે. આ સત્ય હકીક્તને છુપાવી લેકોનું છે છે યાન બીજી તરફ દોરવાની જરૂર નથી. બની શકે તે સાધર્મિક પ્રત્યે બહુમાન, કે વ ઉઢારતા વગેરે કેળવવાને ઉપદેશ આપવાની જરૂર છે. ફડે ભેગાં કરવા માટે ઉપદેશ ૪.
આપવાની જરૂર નથી. ફંડની રકમમાંથી સાધમિકેની કેવી ભકિત થાય છે એ
આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. કાર્યાદિ ગુણ કેળવી લેવાનો (પદેશ આપજ વાની જરૂર છે. જેમને માર્ગનું જ્ઞાન ન હોય તેઓ ઉપદેશ આપવાના અધિકારી
નથી. સાધર્મિક ભક્તિનો ઉપદેશ અને સાધમિકો માટે ફંડનો ઉપદેશ, : એ બેમાં રે જ ફરક છે. છે જે સુવ્યવસ્થા અનિવાર્ય હિંસાથી નહિ પણ જેમ બને તેમ અપાશે પણ છે છે હિંસાથી વિરામ પામી જીવનનિર્વાહ કરવાનું ફરમાવે તે ચોક્કસ જ અહિંસકભાવનું છે
બીજ આપે છે. અનિવાર્યહિંસાથી જીવન જીવવા માટેની વ્યવસ્થાને સુવ્યવસ્થા છેકહેવાય નહિ. એવી વ્યવસ્થા કેઈ પણ રીતે અહિંસકભાવને પલવિત કરે નહિ, છે ( અહિંસક બનવાને પુરૂષાર્થ કરવાનું બલ પૂરું પાડે નહિ, જૈનમુનિઓને આદર્શ મા