Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
એ વર્ષ ૧ અંક ૧૩–૧૪ તા. ૨૫–૧૧–૯૭ :
- શેવ ચાતુર્માસ નિર્ણય : પૂ. ગચ્છાધિપતિશ્રીજીની નિશ્રામાં પાલિતાણા ઈ ખાતે ચાતુર્માસની જય બોલાઈ ત્યારે પહેલાનું અધુ ચેમાસુ પૂ.આ.શ્રી રામચંદ્ર સૂ. ૪ છે. આરાધના ભવન, ચંદનબાળા ખાતે અને બાકીનું અધુ શ્રીપાળનગર ખાતે–એ રીતે છે $ જાહેરાત થઈ હતી. પરંતુ અત્રે ચાતુર્માસ પ્રવેશ બાઢ છે અને ધર્મપ્રભાવક વાતાવરણ છે છે જાણ્યું ને જુના-નવા હજારે આરાધકોને વ્યાખ્યાન-વાચનાદિના જે અપુર્વ લાભ આ જ મળ્યો તે જોતાં અત્રેના ટ્રસ્ટીઓએ તેમજ આરાધકોએ શ્રીપાળનગરના ટ્રસ્ટીઓને તેમજ ૨ છે આરાધકે ને પૂ.શ્રીની બાકીના ચાતુર્માસ માટે પણ અત્રે જ સ્થિરતા કરાવવા અંગે છે 4 આગ્રહપૂર્વક વિનંતિ કરી. લાભાલાભનું કારણ જોઈ શ્રીપાળનગર સંઘે અત્યંત ઉઠારતા જ છે દાખવી તે માટે અનુમતિ આપતા અત્રેના સંઘે પુ. ગચ્છાધિપતિશ્રીના ચરણોમાં પોતાની છે કર વિનંતી જુ કરીને અને પૂ.પાઠ ગચ્છાધિગતિશ્રીજીએ પણ વિશેષ લાભ જે શેષ ચાતુ- ૩ $િ ર્માસ પણ શેઠશ્રી ભ. . કેડારી રીલીજીયસ ટ્રસ્ટ પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિ આરાધના (૨ ભવનના આંગણે જ પૂર્ણ કરવાની આજ્ઞા કરતાં તે અંગેની વિધિવત જાહેરાત સંવ- આ જ સરીના દિવસે કરાઈ. જેને સાંભળી જોરઢાર જયનાઢ થયો અને સંઘના દરેક આરાધક - અત્યંત ખાનંદવિભોર બની ગયા. તેથી હવે શેષ ચાતુર્માસ પણ પૂ પૂ. આ. શ્રી
વિ. રામ ચંદ્ર સૂ. આરાધના ભવન-ચંદનબાળા ખાતે જ વિતાવશે.
( અનુ. પાન ૪૨૬ નું ચાલુ ) કે બળેજતીર્થમાં પિષ દશમીની આરાધનાનો.
૪ ૧૬ ત્રિવસીય ભવ્ય ઉત્સવ પૂર્વક અંજનશલાકા, પ્રતિષ્ઠા, ૮ સામુહિક દીક્ષાઓ છે તથા હાલાર પ્રદેશનાં ૪૨ ગામમાં અઢાર અભિષેકના ભવ્ય કાર્યક્રમની મુહર્ત પ્રદાન છે છે કરવા સાથે થયેલ જોરદ્વાર વિનંતિને તથા–
: શ્રી શંખેશ્વર તીર્ષે ચૈત્ર માસની શાશ્વતી એાળીનો સ્વીકાર કરવા પૂર્વક, 9િ. કઇ ચાતુર્માસ, છરીપાલક સંઘ આદિની વિનંતિઓ અંગે અવસરે વિચારીને જણાવશે એવું છે ૨ જણાવવા પૂર્વક પૂ.શ્રીએ સર્વમંગલ ફરમાવેલ. આઠ દીક્ષાર્થીઓનું બહુમાન થયા બાઢ જ $ ૫૦ રૂા. સંઘપૂજન થવા પામેલ.
બા રીતે પાલિતાણાના ભવ્યતમ ચાતુર્માસની યશ કલગી સમ એળી પુર્ણાહુતિને હું પ્રસંગ નેરી જાતભાત પાડી ગયો. ૫૪ દિવસને અનેરા ઉલાસ પુર્વક ઉજવાઈ રહેલ (૨ પ્રભુ ભકિતનો ઉત્સવ વિ. સં. ૨૦૫૪ નાં કા. સુa ૭ નાં કિને મંગલમય રીતે પુર્ણ જ થયેલ છે.