Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ ૪૩૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે આ સુંદર ફાળો નોંધાયો. ટૂંકમાં જ દરેક કર્તવ્યની વિશિષ્ટ ઉજવણી પુર્વકને જિનભક્તિ જ મહોત્સવ યોજાયો છે. ૨ વિવિધ સંઘમાં પર્યુષણ પ્રસંગે પૂજ્ય મુનિવરેની પધરામણ :
પુ. ગ૨છાધિપતિશ્રીજીની આજ્ઞાથી પૂ.શ્રીએ વિભિન્ન મુનિ ભગવંતને અલગ અલગ છે તે સ્થાને આરાધનાથે મોકલ્યા હતા. દરેક સ્થળે સુંદર ઉપજ સાથે સરસ રીતે આરાધના થવા પામી હતી.
દેવકરણ મેન્શન-પુ. મુ. શ્રી વિશ્વદર્શનવિજયજી મ. સા. તથા પુ. ગુ. શ્રી આ જગદર્શનવિ. મ. સા.
વડાલા-પુ.મુ.શ્રી વિશ્વસેન વિ. મ. સા. તથા પુ.મુ. શ્રી જિનદર્શન વિ. મ. સા.
લાલબાગ–પુ. આ. શ્રી ચંદ્રોદ્રય સૂ. મ. સા.ની પાવન નિશ્રામાં પુ. ૨. શ્રી દિ મતિરત્ન વિ. મ. સા.
પાવાપુરી એપાર્ટમેન્ટ-પુ. મુ. શ્રી તત્વપ્રભ વિ. મ. સા. તથા પુ. ૨. શ્રી રે છે વિનયશ વિ. મ. સા.
જ પ્રભાવનાઓ-સંઘપૂજનો : મહાપર્વ દરમ્યાન નારીયેળ, લાડવા, સાકરના છે પડિકાને રજેરજ અનેક રૂપિયાથી પ્રભાવના–સંઘપુજન કરવા દ્વારા સાધરિકાની ૨ ભકિત કરાઈ હતી. હાલની બનેય ગાળા ચિક્કાર ભરાય તેટલી રોજની ભીડ હોવા છે છતાં સુંઢર શિસ્તપુર્વક સૌએ વ્યવસ્થા જાળવી હતી.
ચતુવિધ શ્રી સંઘ સાથે પધરામણ : ૩૩ ઉપવાસ, માસ શ્રમણ, ૧૬ ઉપવાસ, નવ, અઠ્ઠાઈ વગેરે વિશિષ્ટ તપ કરનાર પુણ્યશાળીએાની આગ્રહી વિનંતી
સ્વીકારી ચતુવિધ શ્રીસંઘ સાથે પુએ તે-તે પુણ્યશાળીઓના નિવાસસ્થાને પધારી રિ છ માંગલિક ફરમાવ્યું હતું. આ પ્રસંગે સાચા મોતીથી પુજયને વધાવવામાં આવ્યા
હતા, કેટલેક સ્થળે વિવિધ રત્ન મૂકીને નવાંગી-ગુરૂપુજન-વિશિષ્ટ રીતે સંપુજન છે વગેરે થવા પામ્યાં હતાં. . બહારના સાધમિકેની નિવાસ-ભક્તિ : પ્રવચનમાં થયેલ પ્ર સંગિક . જ વાતને ઝીલીને પર્યુષણ પર્વ દરમ્યાન અત્રેને અનેક શ્રાવકોએ બહારગામના તેમજ આ જ દૂરના પરામાંથી આવનાર અનેક ભાઈ-બહેનોને વિનંતી કરી આઠે દિવસ એ રાધના જ ણિ સારી રીતે કરી શકે એ માટે પિતાના નિવાસસ્થાને પધરાવી સુંદર ભકિત કરી હતી. ઇ છે દિન-દિન લુપ્ત થતા આવા ઉત્તમ સાધર્મિક-ભક્તિના અનુષ્ઠાનને કાંઈક અંશે . છે જીવતું કરાયું હતું, જેથી ઘણા આરાધકે સુંદરતમ આરાધના કરી શક્યા હતા.