Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-૪૬૨ - - - - - - : શ્રી જૈન શાસન (અઠવાડિક) ' . જ અવશ્ય કરવા જોઈએ જેનાથી જુન કમરૂપી રોગ નાશ પામે અને નવા રે રૂપી છે. છે આવતા અટકે અને તે સામાયિક એક રેજ કરવી. પાણી વિના દુધ ચા વિના .
ચાલે જ નહિં તેમ સામાયિક વિના વાંજીય દિવસ ગણાય." છે. અને આ સામાયિક તે એકે એક ભાઈ-બહેન બાલિકા-જુવાન કરી શકે છે કે દિલ અને તે ફકત ૪૮ મિનીટ સમભાવનામાં રહેવાનું છે. ધર્મધ્યાનમાં રહેવું છે. એ ઘડી છે તે આમ જ વાતમાં પૂરી થઈ જાય છે જેમાં કર્મ બંધન છે-જ્યારે આ બે ઘડો શુભ . આ ભાવનામાં સ્થિર રહીને ધર્મધ્યાન-ધર્મવાંચન-જાપ નવકાર મંત્રની માળા ફેરવવી કે જી
સ્વાધ્યાય કર ધર્મ ક્રિયા કરવી આમ બે ઘડી સમભાવમાં રહેવાથી ૧ સામ ચિકને આ હું પુણ્ય કેટલો છે. ૯૨૫ ૯૨૫ ૯૨૫ ૧/૩ પલ્યોપમથી વધારે આવું દેવભવનું ગં ગાય છે જ
પરમાત્મા ત્યાં દાખલું પ્રમાણ બતાવ્યું કે ૧–જણ રોજ ૨૦ કોટી સેનાનું દાન આપે છે છે તેના કરતા સામાયિકનું ફળ વિશેષ છે-આ વચન પ્રભુના શાસ્ત્રના છે તેનું વર્ણન ચં સાગ. આ છે. મહારાજાએ બતાવ્યું છે.' છે : માટે આવી સામાયિક આજે બધા નિયમ કરો કે રેજ ૧ કરવી છે. દિ; છે તે જોએ, પણ રાજ કચ નહિં બને તે અવશ્ય અઠવાડિયામાં બે જરૂર કરશું. ર: કિ સામાયિક લેવી પાળવી સહેલી છે પણ કદાચ તે પણ ન જ આવડે શીખવા માટે પ્રયાસ છે. છે. કરજો ને કોઈ મિત્ર-એન પણ ભેગા કરવા ઉમગી બનજે મેં તેમ સગવડ જે તે બને છે
તે ૩ નવકાર ગણીને બેસવાનું-પ્રથમ એક નાના ટેબલ મેજ ઉપર સાપડા, ધર્મની .
બુક નવકારવાળી તે રૂમાલ પાથરીને પધરાવવા ને તેના સન્મુખ ઉધાર હાથ રાખી ૩ ૨, કે નવકાર ગણવાના–ને ૪૮ મીનીટે પૂરી થયા બાદ. ૩ નવકાર ગણી અને સંવેળે હાથ મિલ
રાખી ૧ નવકાર ઉથાપવા માટે ગણવાના–સ્થાપવા માટે નવકાર પચિઢિય સૂત્ર બેલ- ૪ જે વાનું છે અને આ તે સાવ જ નાની વસ્તુ છે આપણને જે ઇન્ટેરેસ્ટ ભાવને. જાગે . જ આત્મા વિશેને તે જેમ ઘર વેપાર માટે કે સંસાર વેપાર માટે અઘરામાં અઘરા આ કાર્યમાં સાહસ કરીને મેળવીએ છીએ તેમ આ પણ જરૂર શીખી શકાય, થઇ શકે.
આ તે આપણાં પિતાનું જ છે અને અવશ્ય એક બે સામાયિક રોજ ને બને તે શનિ છે. છે રવિવારે જરૂર કરવા જોઈએ જેમાં નવું શીખવાનું સ્વાધ્યાયમાંળા દરેક ક્રિયા થઈ શકે છે.
અને જરૂર થશે કરશે. છે ત્યારબાઢ રોજ પ્રભુ દર્શનની ક્રિયા ઘર નાનું પણ મંઢિર રાખી જેમાં મહાવીર પર છેસ્વામી પ્રભુની મુર્તિ પધરાવી વિધિથી શન ક્રિયા કરવા કટીબદ્ધ થવું છે કે ઈ ના જ ઈ કરી શકતા હોય તેમના માટે છે અને છેવટે તેમ ન બને તે પાડોશીમાં મિત્રને ઘેર છે