Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ પ૦૮ :
.: શ્રી જૈન શાસન [અઠવાડિક છે ર જઈ રહ્યો હતો ત્યાં જ માર્ગમાં ૫૦૦ હાથ ઉંચા એક થાંભલાને જોઇને ૨ રથ થોભાવીને નળરાજાએ તે સ્તંભને રમતમાં જ ઉખાડી નાંખ્યો અને પાછો ત્યાં જ એક સ્થાપી દીધે.
ઉખાત પ્રતિરોપ પહેલા શત્રુને ઉખાડીને પછી ત્યાં જ સ્થાપન કરે એવા છે ર રાજવ્રતના નલરાજે દર્શન કરાવ્યા. આ જોઈને લોકોએ નલરાજના બળની પ્રશંસા કરી રે જ અને મહાબળીને પણ આપેલી દુર્દશામાં વિયતિ-ભાગ્યને જ પ્રમાણ માનવા લાગ્યા. જ
નગરમાંથી જતાં જતાં નલરાજે નગરજનોના મુખેથી સાંભળ્યું કે-“પહેલા જ ૨ કુબરની સાથે નગદ્યાનમાં ક્રીડા કરતા નલરાજાને ત્યાં જ્ઞાનરત્ન મહાનિધિ જેવા પધારેલા છે
મહર્ષિએ કહ્યું કે–પૂર્વ જન્મમાં મુનિને ક્ષીરનું દાન દેવાના પ્રભાવથી આ નલ ભરતા- ઈ. ઈને અધિપતિ થશે તથા આ ૫૦૦ હાથ ઉંચા સ્તંભને ઉખાડશે તે ભરતાઈને જ જ અધિપતિ થશે.
- આ બંને વાત નલરાજામાં ઘટી શક્તી હતી પણ નલના જીવતા કેશલાને રાજા છે કેઈ નહિ થઈ શકે. આ વાત અત્યારની દશા જોતાં ઘટી શકતી નથી. કઢીચ નલ ફરીથી જ આ કેશલાને રાજા થાય તે પણ કંઈ કહેવાય નહિ. પુન્યશ્લેક એવા આ નલનું પુન્ય છે કે વૃદ્ધિ પામે.”
આ રીતે લોકેમાં વચનો સાંભળતા સાંભળતા નલરાજાએ અનરાધાર રડી રહેલી છું છે દમયંતીના અશ્રુથી ભીંજાઈ ગયેલા રથમાં કેશલા નગરીને ત્યાગ કર્યો. છે એક અતિ કરૂણ ઘટનાના સાક્ષી બનેલા નગરજને રથની છેલ્લી દશાને જોતાં આખરે ગમગીન હવે ઘરભણી જવા લાગ્યા.
(કમશઃ) : આનુષંગિક દૃલની કશી કિંમત નથી. ફલ પ્રધાનમેવાસુર્નષકિમિત્યપિ પલાલાદિપરિત્યાગાત્કૃષી ધાન્યાતિવ૬ બુધા:
(શ્રી લલિત વિસ્તરા) પંડિતપુરૂષ પ્રધાન–મોક્ષફલને જ ફલ કહે છે પરંતુ આનુસંગિક પ્રાસંગિક સંસારિક સુખ આદિ ફલને ફલ રૂપે કહેતા નથી, જેમ ખેતીમાં પલાલધારાઢિ ગૌણ ફલને છોડીને, ધાન્યની પ્રાપ્તિ રૂપ પ્રધાન ફલને કહે છે તેમ.