Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પરર : :
: શ્રી જેનું શાસન [અઠવાડિક) . છે ધર્મ જ કરાય, અધર્મ (પાપ) નહિ” આવું જે વિધાન કર્યું પણ “સ્વ. આ. શ્રી જ રામચંદ્રસૂરિ મહારાજે અર્થકામની ઈચ્છા છે તો ધર્મ તો કરાય જ નહી એ રીતે છે
કરેલો ધર્મ ભૂંડે છે સંસાર વધારનાર છે. રીબાવી રીબાવીને મારનારો છે. ટૂંકમાં રિ છે બલવનિષ્ણાનુબંધી છે ને તેથી અકર્તવ્ય છે એવું નિરૂપણ કર્યું છે. ચાનો સ્પષ્ટ છે આ સૂચિતાર્થ એ કેમ ન થઈ શકે કે-“અર્થ કામની ઈચ્છા છે તે ધર્મ ન કરાય અધર્મ છે : (પાપ) કરાય. કારણ કે સંસારી જીવની ધર્મ અને અધમ એ બે જે પ્રવૃત્તિ છે નેજ. ધર્મ જેવી કે ત્રીજી પ્રવૃત્તિ નથી (નહિતર તો ત્રીજી રાશિને જીવ માનન રા નિહ્નવ રે
રહગુમના અનુયાયી બની જવું પડે એટલે ધર્મ ને કરાય એનો અર્થ અધર્મ કરાય છે છે. એનો અર્થ અધમ કરાય એ થઈ જ જાય જ આ લખાણમાં પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. નામે જે અર્થ કર્યો છે જ છે અને પ. પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. સી. જે અર્થ કર્યો છે બામાં કયો છું છે અર્થ સા ?
ઉ૦–પ. પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. સા.ને માટે “સ્વ. પૂ.પ૮ ગુરૂદેવ, એ ન્યાયવિશારદ આ. ભગવંત શ્રીમઢ વિ. ભુવનભાનુ સૂ. મ. સાહેબે એમ લખીને સારામાં દિ સારૂં ગૌરવ સાચવ્યું છે જ્યારે પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. ના નામનો
ઉલેખ “સ્વ. આ. શ્રી રામચંદ્રસૂરિ મહારાજે આવી રીતના તોછડાઈ ભર્યા શબ્દમાં રે કર્યો છે. કેઈ વિશેષ વિશેષણ આપવું તો બાજુમાં રહ્યું પણ “આચાર્ય દેવ” “સૂરીશ્વરજી મ અટિલા શબ્દ લખવામાં પણ એમની કલમ કામ ન કરી પાતંજલિ માટે “ભગવાન છે પાતંજલિ” એ પિતાના ગ્રંથમાં અનુવાઢ રૂપે “ભગવાન” શબ્દ લખીને આ. ભ. શ્રી , હરિભદ્ર સૂ. મહારાજે પિતાનું માધ્યશ્ય જાળવી રાખ્યું ત્યારે પં. શ્રી અભયશેખર છે
વિ. ગણીને માધ્યશ્ય પણ જાળવવાનું ન સુજ્જુ એ એમનામાં રહેલ પ. . આ. ભ. ( શ્રી રામચંદ્ર સૂ. મ. સા. પ્રત્યેની અરૂચીનું સૂચક છે !
ઉત્તરાધ્યયનસૂત્ર પર આ. દેવ શ્રી ભાવદેવ સૂ. મ, આ દેવ શ્રી નેમિચંદ્ર સૂ. ૨ ૨ મ., આ દેવ શ્રી શાંતિચંદ્ર સૂ. મ. આદિ અનેક પૂર્વના મહાપુરૂષોની વૃત્તિઓ છે જે છે એમાંની કઈ પણ વૃત્તિમાં પં. શ્રી અભયશેખર વિ.એ બતાવેલ અને જેને અનુલક્ષીને
ઉટપટાંગ લખાણ કર્યું છે એ “અર્થકામાભિલાષિડપિ ધમેં એવ વતિતવ્યમ”
આ રીતનો પાઠ છે જે નહિ. આ પાઠ તે પં. શ્રી અભયશેખર વિ. મ. અર્થ અને આ આ કામ માટે ધર્મ થઈ શકે એવી પોતાની માન્યતાને મારી મચડીને સિદ્ધ કરવા માટે આ સંદર્ભ વિનાને કેઈઠ ગ્રંથમાંથી લઈને અથવા પોતાની મતિકલ્પનાથી ઉપજાવીને