Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) oooooooooooooooooooo
:::.. ................ જી. ન. . ./૮૪ O પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0.
SAષ્ટ સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાષ્ટ્ર
છે. સંસારના જ સુખને મુખ્ય અને દુઃખને ભીરૂ જીવ ધર્મ માટે લાયક નથી. pક અનીતિથી કમાઈને મજેથી જીવે તે બધા “આત્મઘાત કરી રહ્યા છે. પ્રમાઢ એ ભાવધર્મને વૈરી છે.
ગુરુ તરીકેની પ્રસિદ્ધિને પામેલા પણ જે માર્ગની આરાધનામાં ઢીલા થાય, માન- ૪ - પાનાદિને ખાતર સાચો માર્ગ પણ ભૂલી જાય અને પછી તો સમાગની દેશનામાં છે છે પણ ફેરફાર કરે તે તે પોતે ય ડૂબે અને બીજાને ય ડૂબાડે છે કે આ કાળમાં જે સાધુએ પણ માર્ગસ્થ નહિ રહે, માગ ચુસ્ત નહિ બને, માન- 9 0 પાનાદિના લોભમાં ફસાશે તે પોતે ય ડુબશે અનેક ને ડુબાડશે. માટે દરેકે દરેક 0 છે ધર્મપ્રેમી જીવે પોતાના ય ભલા માટે શાસ્ત્રને આધીન થવાની જરૂર છે. 0. 0 # શાસ્ત્રી પંડિત થવા નહિ પણ તવજ્ઞાની થવા ભણવાનું છે, વાંચવાનું છે. તે
પંડિત “વકીલ જે હાય છે જ્યારે તત્ત્વજ્ઞાની “અસીલ” જેવો હોય. કે તમે બધા ઘર-બારાદિની સેવા કરે અને અમે શરીર–ભગતદિની સેવા કરીએ તે છે
શાસન સમજ્યા જ નથી. શાસન સમજે તેને આ બધું ગમે ? જ ક પિતાના દોષ ઢાંકવા ગુણિની પણ નિંદા કરે છે તે “મહા ખતરનાક છે. ચારિત્ર- *
હન બહુ બહુ તે પિતાનું બગાડે જ્યારે ઉસૂત્રભાષી તે પોતાનું અને પારકાનું 8 બનેનું ચ બગાડે ! આ અવસર આવ્યું પણ સત્યનું પ્રતિપાઠન ન કરે તે તે ય સત્યનો પક્ષપાતી નથી ? 0 પણ અસત્યને ટેકઢાર છે.
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી કર્મશત્રુઓ સામે સંગ્રામે ચઢેલા સાધુઓ, શ્રી જિને- 0 o Aવર દેએ કહેલ અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં જ વિચરતા પરમર્ષિઓએ 0 0 ગૂંથેલ શાસ્રરૂપ સુચક્ષુથી જ સર્વ જૂએ, તેમાં જગતને આશ્ચર્ય શું લાગે તેમ છે તે છે અને સાધુઓને નાનમ પણ શી લાગે તેમ છે?
ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રશિક , સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કરી
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦