Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વિવેક દામોનીધા
(ગતાંકથી ચાલુ).
–પૂ. મુનિરાજ શ્રી પ્રશાનદર્શનવિજયજી મ. એ
છે “ખરેખર અજ્ઞાન એ પણ કષ્ટ છે, મેહનું સામ્રાજ્ય મહાન છે, કર્મના પરિ. 8 ણામે ભયંકર છે, વિષયોની ઈચ્છા વશ કરવી મુશ્કેલ છે, ઈદ્રિય ચંચળ છે, ચિત્તને તે ૪ ફેલાવો થતો અટકાવવો મહામુશ્કેલ છે, કામ સર્વથી ચઢિયાતો અને ન જીતી શકાય છે
એવો છે, દોરડાના બંધન વગરને સ્નેહાનુરાગા છે. આ સંસાર એકાંતે અસાર છે. આ છે આ સંસારમાં રહેલા આત્માએ પિતાનું હિત સમજતા નથી, ભવિષ્યમાં થનારાં ! છે. ભયંકર કમના વિપાકે દેખતા નથી, અ૫ વિષયસુખ મેળવવાની અભિલાષવાળા જીવો છે
“આના કરતાં ચડિયાતું બીજુ કેઈ સુખ નથી' એમ માનનારા દુઃખના પ્રતિકાર રૂપ છે છે ઈન્દ્રિયના અનૂકુળ વ્યાપારમાં સુખની કલ્પના કરીને પ્રવર્તે છે. અન્ય ઉલટી . જ બુદ્ધિવાળા સુખના અભિલાષી દુઃખને પરિહાર કરવાના સ્વભાવવાળા એવા તેમને લી છે દરેક પ્રકારની ચેષ્ટાઓ દુઃખના કારણમાં જ પરિણમે છે. બીજુ આ સંસારના વિલા- છે છે સોન પ્રભવ પણ કેવો છે કે, “અનુત્તર વિમાનને સુખને અનુભવ કરવા છતાં પણ આ છે હજુ હું દુઃખના પ્રતિકાર કરવાના કારણભૂત મનુષ્યના તુચ્છ કામગમાં જ છે અતૃપ્તિવા, તૃપ્તિ કરનાર તે વિષય સુખની અભિલાષા કરું છું. ચારે જ
સમુદ્રના જળથી જેની તૃષ્ણ ઢાઈ નથી, એવા પુરૂષની તૃષ્ણાને છેઠ ઝાકળના છે જળબિંદુથી કેવી રીતે થાય? કયું કોની સાથે સંબંધવાળું રહ્યું છે? ખરેખર સર્વથા 6
સંસારના વિલાસે જ આ વિષયમાં મૂંઝવણ ઉત્પન્ન કરનારા છે. સંસારી આત્માઓ ૨ જ વિવેક રહિત હોય છે.” ૪ કલિકાલ સર્વજ્ઞ પૂ. આ. ભ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ “યોગશાસ્ત્રમાં જ છે (પ્રકાશ-૧, લોક-૧૦ માં ) શ્રી ઋષભદેવસ્વામિ ભગવાનના ચરિત્રમાં નમિ-વિનમિ, . છે ભગવાન દીક્ષિત થયા પછી ભગવાન પાસે રાજ્યની માગણી કરે છે. તે પ્રસંગનું વર્ણન છે જ કરતાં કહ્યું કે
“ ન કિ-ચચે ભગવાસ્તદા ત સેવકાપ , ; , , : જ નિર્મમા હિ ન લિયતે, કયા હિકચિન્તયા ! ! ! ! ! ! જ
ભાવાર્થ :- નમિ-વિનમિ સેવકની જેમ જે રીતે ભગવાનની સેવા–ભકિત ' કરી છે ૨ રહ્યા છે છતાં પણ ભગવાન કાંઇ બોલતા નથી. . . . . . . .'' ! " - જ નિર્મમ – મમત્વ રહિત – મહાપુરૂષે ક્યારે પણ કોઈની આ લોકની ચિંતાથી જ આ લેપાતા જ નથી.