Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૪૨ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ દિ ધિકારીઓને “શ્રુતઢાન' આપવાને સ્પષ્ટ જ નિષેધ કર્યો છે. આજે અનધિકારીએ જાતે જ છે જે જ્ઞાની થઈ બેઠી તેના કારણે શાસનને ભયંકર નુકશાન થઈ રહ્યું છે. છે જેમ ચિંતામણિ આઢિ પ્રહલૌકિક ફલ આપનાર પણ વિધિપૂર્વક આરાધે તે
છિત ફલને પામે છે અને અવિધિથી આરાધે તે દુઃખ-કલેશ આદિને પામે છે. તેમ કે અધિકારી આત્માએ કરેલી વિધિપૂર્વકની આરાધના કલ્યાણને આપે છે અને અવિધિથી છે ૨ આરાધનારો અકલ્યાણને પામે છે તે નિર્વિવાદ્ય વાત છે-કહ્યું છે કેછે “ધર્માનુષ્ઠાન વૈતધ્યાત્મય પાયે મહાત્મવેત્
રીદુઃખૌઘજનકે, દુશ્મયુક્તાદિવૌષધાદ ”
અર્થાતઅવિધિથી સેવેલ ઔષધની માફક, ધર્માનુષ્ઠાનને અવિધિથી વિપરીતછે પણાથી સાધવાથી ભયાનક વેઢનાજનક, માટે પ્રત્યપાય થાય છે. ઘણા ભયંકર દુઃખોને
પામે છે. છે શરીરના રોગનાશ માટે આપેલું ઔષધ પણ જે બરાબર ન કરે કે ગમે તેમ છે જ કરે તે લાભને બઢલે નુકશાન કરે છે. તેમ ધર્માનુષ્ઠાન પણ વિતથપણે આશરવાથી અન- ૪
ધિકારીને ઉપદેશથીને ભયંકર દુખોને કરે છે, એટલું જ નહિ પણ પાત્રાપાત્રની પરીક્ષા R ર્યા વિના અનધિકારી–અયોગ્યને ભણાવનારનું પણ અકયાણ થાય છે તેમ કહ્યું છે. આ છે શ્રી “ધર્મરત્નપ્રકરણમાં કહ્યું કે–બધા જ કાનોમાં મૃતષ્ઠાન એ શ્રે; કેટિનું છે , છે અને તે યોગ્યને જ આપવું જોઈએ અયોગ્યને નહિ. અયોગ્યને આપવાથી મિથ્યાવ- ૬ ગમનને દેષ થાય છે.
સવં પિ જ દાણું દિન પત્તમિ દાયગાણું હિય . ઇહર અણWજસુગં પહાણુદાણું સુયદા ૧૭ સુઠઠયર ચ ન દેયં એયમપત્તામિ નીયતત્તેહિ ઇયદેસણુડરિ સુદ્ધા, ઇયર મિચ્છરગમણાઈ ૧૮
ભાવાર્થ – સઘળું પણ કાન પાત્રને વિષે આપેલ હોય તે જ અપનાને- દિ દાતારને કલ્યાણકારી થાય છે. અન્યથા કુપાત્રને આપેલું દાન અનર્થ જનક-સંસાર છે જ વધારનાર થાય છે અને બધા કાનમાં શ્રુતનું દાન એ પ્રધાન–શ્રેષ્ઠ દાન છે. માટે- ર
ગીતાએ શ્રોપદેશાહિ રૂ૫ કાન, પણ અપાત્રમાં આપવું નહિ કારણ કે- આ પાત્રમાં અપાતી દેશના એજ શુદ્ધ દેશના કહેવાય છે. અપાત્રને આપેલી દેનાથી શ્રોતા ? મિથ્યાત્વમાં પડે, દ્વેષી બને અને ઉપદેશકને પણ અહિતકારી બને.