Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
( ૯ કામદેવ રાજા કથાનો ગુજરાતી અનુવાદ સહ કે
(ગતાંકથી ચાલુ ) ઇશ જહા હા હા હા હા હs
અહિંયા જાપ ત્રણ પ્રકારને જણાય છે. પૂર્વાનુપૂથ્વી, પશ્યાનુપૂવી, અનાનુપૂર્વી, છે જે કેઈપણ પાઠ કરવો હોય તે પાઠના પદના ક્રમથી પાઠ ભણે તે પૂર્વાનુપૂવી. આ છે જાપમાં મન સ્થિરતા માટે કમલ બનાવવા વડે કરવું પહેલા પઢના ઉચ્ચારણમાં કમલની કણિકામાં સફેઢ રંગના આઠ પ્રાતિહાર્યથી યુક્ત અરિહંત ભગવાનનું ધ્યાન કરવું. બીજા છે પઢના ઉવારણમાં લલાટ ઉપરના પાંઢળામાં રહેલા સિદ્ધાસને બેઠેલા લાલ રંગના 4 સિધ ભગવાનનું ધ્યાન કરવું. ત્રીજા પઢના ઉચ્ચારણમાં જમણી બાજુના ઉપરના છે
પાંદડામાં પ્રવચન મુદ્રાવાળા સૂરીમંત્રનું ધ્યાન કરતા પીળા રંગના આચાર્ય ભગવંતનું ? જ ધ્યાન કરવું. ચોથા પદના ઉચ્ચારણમાં ડોકમાં રહેલા પશ્ચિમ પાળા પર રહેલા જ શિષ્યને મણવતા લીલારંગના ઉપાધ્યાય ભગવંતનું ધ્યાન કરવું.
પાંચમા પદના ઉચ્ચારણમાં ડાબી બાજુના પાંઢળામાં કાર્યોત્સર્ગ મુદ્રામાં રહેલા છે કાળા રંગના સાધુ ભગવંતનું ધ્યાન કરવું અથવા આ પાંચપનું કમળમાં કહ્યા પ્રમાણે
સ્થાનમાં ફટિક વર્ણવાળા પરમેષ્ટિઓનું ધ્યાન કરે તે તેના બધા કર્મો નાશ પામે, જ બધા રોગો દૂર થાય છે. એ પ્રમાણે કેવલિ ભગવાન પાસે સાંભળીને રાજા વિધિ વડે છે
નમસ્કારનો લાખ જાપ કરીશું એવું નિશ્ચય કરીને કેવલિ ભગવાને નમસ્કાર કરીને છે S બોલ્યો-આ પના વડે સારું કરાયું. હું પરમેષ્ઠિ તત્વોનો જાપ જપીશ. કરો ઉપકાર છે.
વડે પણ રાપતા ઋણ વગરને નહિ થાવું. એ પ્રમાણે પ્રતિવચન વડે મિત્ર દેવને 8. ર છોડીને પિતાના નગરમાં આવીને ઉદ્દઘોષણા કરાવીને સ્વસ્થ ચિત્તવાળા થઈને પત્નિ )
સાથે પરમેષ્ઠિ મંત્રને યથેક્તવિધિ વડે લાખ જાપની શરૂઆત કરી છે. જે સવારના થડા પાણીથી સ્નાન કરી સફેદ વસ્ત્રો પહેરી કર્યું છે. આયંબિલતપ ક કે એવા શ્રી સર્વને પૂજીને અખંડ શીલવ્રત પાળી ત્રણ ચાવીશથી જાપ જપે છે! . ૨ સવારે, મધ્યાને અને સાંજે અખંડ ચોખા વડે કરે છે. એ પ્રમાણે એક આઠ આયં- શું 0 બિલ તપને સાધનાથી લાખ જાપ પૂર્ણ કરીને, બાકી રહેલું અંતરાય કર્મ નાશ પામ્યું છે છે ત્યારે પારણાના દિવસે બધા જિન મંદિરમાં પૂજાએ કરાવીને દિન અઢિને ઉચિત્ત છે છે. દાન આપીને સાર, સ્ત્રિગ્ધ ખોરાક વડે બધા સાધર્મિકને ભોજન કરાવીને સાધુઓને ૨ ? શુ અહિ વહોરાવીને સફેઢ ખીર અને ઘી વડે પારણું કરીને બધા સંસારના છે વ્યવહારને પૂર્ણ કરીને સુખેથી સૂઈ ગયા છે. ત્યારે એ પ્રમાણે કોઈ પુણ્યવાન જીવી ને ગર્ભમાં આવે છે.