Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૬૫ શ્રી ૧૦૮ પાર્શ્વનાથજિન મહાપુજન, ૧૫૫૧ પંડાની પ્રભાવના
રાતના ભાવના, ૧૩૫૦ જણની હાજરી સુવાકયના ચાર બેનર છે (૧) જેનામાં અધ્યાત્મ-ભાવ ન હોય એના માટે શાસ્ત્ર શસ્ત્ર બને અને જ્ઞાન એના પર
- અજ્ઞાનમાં વધારે કરનારૂં બને, મોહની આજ્ઞામાં આપણે નહિ પણ મહદ 9 અ પણ આજ્ઞામાં હોય તે સમજવું કે આપણામાં અધ્યાત્મ ન ભાવ જાગી છે
ચૂલે છે. . (૨) પુર ય ગે મળેલી લમી અસલમાં ભૂંડી છે, એને ભગવટે પાપ છે, એને આ સં હ તે મહા પાપ છે, એને જે કઈ સદુપયોગ હોય તે તે ધનની
કરછ ઉતારવાના ઉદ્દેશથી કરેલું દાન છે. (૩) શ્રાવક રાજા જેવો હોય એમ શાસ્ત્રકારોએ ઉપમા આપી છે, પણ આ ઉપમાને છે છે લાપક કેણુ ગણાય ? જે શ્રાવક સાધુઓ માટે મા-બાપ જેવા હોય, એજ અવ-
સર આવ્યું રાજા જેવા બનવાના અધિકારી ગણાય, આવા અધિકાર વિનાના જ શ્રાવકે જે રાજા જેવા બની બેસે તે જૈન શાસનની ઘણી ઘણી નિંદા થયા છે
વિના ન રહે. ઇ (૪) સંસાર ઉપર નિજ ન આવે ત્યાં સુધી મેક્ષ માટે સારો પ્રયત્ન જ થતું નથી. હું
સંસારનો રાગ એ ભયંકર રોગ છે, એ રાગની પ્રશંસા અને પુષ્ટિ છે કરનાર ત્યાગીઓ, એ વસ્તુતઃ ત્યાગીએ જ નથી, આ વાત સમજવામાં હવે કશી : પણ હરક્ત આવે તેમ છે ? ત્યાગીના વેશમાં રહીને ધર્મના બહાને એમની છ પારં ધમ લેવા આવનારને, આરંભ- સમારંભના શિક્ષણ દ્વારા આવા નાશક ઉન્માર્ગે ચઢાવનારા, એ વસ્તુતઃ ત્યાગી નથી, આ વાત તમને આ પ્રાર્થના સૂત્ર છે
સમજાવે છે ! જેમ જેમ વિચારશો તેમ તેમ તમને આ પ્રાર્થના સૂત્રમાંથી જ Aઘણું ઘણું મળશે. છે નોંધ :૨ ગણિ હરિકાન્ત વિજ્યજીના અષાઢ વદ ૩૦ના ત્રિવિવસીય મહોત્સવને જે અહેવાલ છે. છે બહાર પાડવામાં આવ્યો તેમાં લખેલ છે કે વિવિધ રચનાઓ પણ કરેલી હતી, તેમજ છેકેટલાક વિવાઢાસ્પ૪ બેનરે પણ ચારે બાજુ લગાડવામાં આવ્યા હતા. ૧ બેનર નંબર જ B ૪ નું અમારી સુચનાથી ઉતારવું પડયું, બીજા (આ લખેલ નંબર ૧-૨-૩) બેનરની છે ઉપેક્ષા કરી.
આપ જોઈ શકશે ! બીજા બેનર માટે મને કંઈ પણ કહેવામાં આવેલ નથી, તે ઉપેક્ષા ' કરવાનું કારણ શું છે ?