Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તેમજ કુદેવ–કુગુરૂને દુધ મુહપત્તિના પચાસ બે ખરાખર મેલમાં તે। શ્રી જૈન શાસનનેા કેટલાને ? અને
અ વડે તેમાં
૩૯૨ :
પાડી છે ? ધમી આત્મા સુદેવ–સુગુરૂ અને સુધર્મ કાને કહેવાય તે સમજે કે ન સમજે ? તમે બધા સમજી જાવ તે ય તત્ત્વજ્ઞાની થઇ જાય. તે પચાસ આખા સાર સમાઇ જાય છે. તે પચાસ બેલ આવડે ખેલે પણ કેટલા ?
સભા॰ : અને આજે જેટલુ કરીએ તે ખસ છે એમ માનીએ છીએ. ઉ॰ : પેઢી ઉપર આવાને બેસાડા ખરા ? બેસાડા તા શુ થાય ? સભા : ત્યાં તે નુક્શાન પ્રત્યક્ષ દેખાય છે. અહીં શુ નુકશાન છે ? ઉ॰ : અહીં જે નુકશાન થાય છે તેથી અન`તકાળ સ`સારમાં ભટકવું પડશે, પણ ભગવાનના વચન ઉપર શ્રદ્ધા જ નથી તેનું આ પરિણામ છે. સામાયિક કરવા છતાં ય સામાયિક શું તે ન સમજાય ? સામાયિક કરનારને કેવા સમભાવ હેાય ! કેવી સમતા હાય ! દુનિયાનુ સુખ મળે તેા રાજી થાય અને દુ:ખ આવે તેા રાવા બેસે તેમ ત્રણ કાળમાં ય બને ? સાચુ સામાકિ કરનારા સુખમાં વિરાગી અને દુઃખમાં સમાધિવાળા હેાય છે. ભગવાનની આજ્ઞા પુણ્યથી મળતું એવું પણ સુખ છેડવાની છે અને પાપના યેાગે આવતું દુઃખ મઝેથી દડવાની છે. જયારે તમે તે દુનિયાના સુખમાં નાચેા છે અને દુ:ખમાં રૂવે છે. દુનિયાના સુખમાં મઝા કરે તે મરીને ક્યાં જાય ? આવી ધર્મક્રિયા કરનારા મરીને દુર્ગતિ માં જાય તે ઓછું નુકશાન છે ? ધર્મક્રિયા કરનારા શું સમજે નહિ, જેમ તેમ કરે તે તે ધર્મક્રિયા તેનું રક્ષણ કરે ?
મુહપત્તિના પચાસ ખેાલ ખરાબર શીખી જાય તે સાધુ પણ સાચા સાધુ થઇ જાય અને શ્રાવક પણ સાચા શ્રાવક થઈ જાય. જે સાધુ આ ન સમ તે તેના સાધુપણામાં પણ માલ નથી હોતા ! સાધુમાં પણ પાંચ વ‘દૈનીક છે અને પાંચ અવંદનીય છે. તે વાત શાસ્ત્રે કરી છે. તમે બધા દુનિયાની નાનામાં નાની ચીજ એળખીને, પરીક્ષા કરીને લેા છે પણ દેવ-ગુરૂ અને ધર્માંની વાત આવે તે અમે શું સમજીએ, અમે શી પરીક્ષા કરીએ એમ કહેા તે ચાલે ? તમે બધા અણુસમજુ છે ? ધારા તે ન સમજી શકે! તેવા છે ? તમે બધા ન સમજી શકા તેવા નર્થ પણ તમે તા નક્કી જ કર્યુ છે કે દેવ-ગુરૂ અને ધર્માંની ખાખતમાં અમારે સમજવુ જ નહિ. જેમ કરતા હાઇએ તેમ કર્યા કરવું, આવા જીવા ધમ કરીને ધર્મોની નિંદા કરાવે છે. ( ક્રમશ:)