Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છેવર્ષ ૧૦ અંક ૧૩–૧૪ તા. ૨૫–૧૧–૯૭ :
ઃ ૪૦૯ ૨ નવું કોણ બેઠું ? ઉલટાના આપશ્રી સંમેલનને ભાર તાણીને બધે ફર્યા. અને તમે છે. છે જેની સાઠે બેસવા હાથ લંબાવ્યો તેઓ તે તમારી સામે પણ જોવા તૈયાર નથી. ણ. ૪ ઉલટાના સંમેલનમાં રચાયેલ અને રમાયેલ કાવાઢાવાને સંમેલનના સંઘાચાર્ય દ્વારા
જ ખુલા પડયા ! ત્યારે હજુ પણ શાંતિથી વિચારો અને બીજુ કંઈ ન સ્વીકારો છે તમે જાણે પણ કમ સે કમ આરાધનાને સાચા વિવસમાં તે પાછા ફરે અને સંઘને આ ધર્મ દ્રવ્ય વહીવટની સાચી સલાહ આપો તે તમારું કલ્યાણ થઈ જશે. બાકી તો
નહિતર હકેને ગાવું પડશે કે તપોવન કે સંત તૂને કર દિયા ધમાલ !!!
છે તેના કણ :
–પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. મંગલ કામ કર્યા કરે અને મદ ન કરે, મઢડે આવે અને મન રાખે મન શુદ્ધ કરી જ કરે તે સાચો માનવી બની શકે છે. '
પાપનો ભય તેનું નામ પરિણતિ. | ગમે તે નિર્દોષ વસ્તુ ચાલશે ગમે તે નીર્દોષ કામ બનશે. ગમે તે પ્રતિકૂળ સમયમાં ફાવશે ગમે તે વ્યકિત ગમશે આવા માણસ સદા સુખી રહેશે.
- દેવભવ સુખ પ્રધાન છે. નારકભવ દુઃખ પ્રધાન છે. તિયચ ભવ સંજ્ઞા 0 પ્રધાન છે, મનુષ્યભવ આજ્ઞા પ્રધાન બને તેમ છે નહી તે ભયાનક ભવોની પરંપરા છે છે અને દુઃખના ડુંગરે, લખાયેલા છે. કે માનવનો ઉધે અક્ષર વનમાં થાય છે. વનમાં જતાં નહી. એકાવન પહેલાં ર. ત્યાગ જીવન–સંયમ-જીવન અથવા વાનપ્રસ્થાશ્રમ સેવે તે માનવ છે.
જ્યાં સુધી તમારામાં કર્મ છે ત્યાં સુધી શરીરરૂપી જેલમાં બેસવું પડે છે. એ જ્યાં સુધી માચીસમાં જવાળાની શકિત છે ત્યાં સુધી તેને પેટીમાં પુરાવું પડે છે. તે છે જ્યા સુધી દુન્યવી સામગ્રીમાં રાગ છે ત્યાં સુધી તેને ભય રહેલો છે. જ્યાં રાગની ૪ આગની આગ ન હોય પછી જન્મ–જરા-મરણ બંધ કાણ-મેઠાણ-ઠાઠ-માઠ અને ૨ ૬ ઠાઠડીઓ સસ્તા માટે બંધ.
બીત ભવમાં જે ન કર્યું તે નવું કરે મા. માનવ=નવ=નવું નવું શું ? તે જ તે કહે છે રાત્રયી સગૂન જ્ઞાન–ચારિત્ર પ્રાપ્ત કરવા માટે માનવ જન્મની છે
મહત્તા છે.