Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [ +ઠવાડિક ઈ ભક્ષણ કરનારને કેટલી બધી સજા મળે છે. તે આ તે સમગ્ર સંધને દેવદ્રા ભક્ષણનું છે
પાપ કરવાનું લાઇસન્સ આપનારને, કેવી સજા મળે ? ભવાંતરમાં શું તે તે જ રુ આપણે નહિ જાણી શકીએ પણ આ ભવમાં મળી રહેલી સજા તે નજર સમક્ષ છે. )
સતત ટેન્સન અને તણાવમાં રહેલા પંન્યાસજીની માનસિક હાલત–સમતુ યા કેટલી જ એ બધી કથળી ગઈ છે ? પરમાત્માની પૂજાનું કે સામાયિકનું ફળ ચિત્તની પ્રસન્નતા કહી રુ. આ છે. મેક્ષના સુખમાં પણ આત્મસુખમાં રમણતા કહી છે અને અંશ પણ જીવનમાં રે હું ન અનુભવી શકનાર અને સમાધિથી સે માઈલ સતત દૂર રહેનાર પંન્યાસ ને દેવદ્રવ્યના ઘાતક ઠરાવનું ફળ છે તેવું કેણ ઠસાવી શકશે ?
તેઓની સમગ્ર ઇમારત હચમચી ગઈ, તેમના જ યુવાને તેમની સાથે હેવાના છે. જ બઢલે તેમની જ સામે, તેમના જ ટ્રસ્ટી તેમને સાથ આપવાને બદલે છે
તેમને બાથ ભીડે છે, તેમની જ પ્રેરણાથી મળેલ કરોડો રૂપિયાના દાન તેમની જ ઇચ્છા મુજબ ઉપયોગમાં આવવાના બદલે તેમની સામે લડવાના ઉપયોગમાં આવી છે રહ્યા છે. મતલબ કે તેમના ગણાતા બધા તેમને છોડી રહ્યા છે. સંસારમાં આવી છે
પરિસ્થિતિ સર્જાય ત્યારે માણસનું પુન્ય પરવાર્યું કહેવાય છે. માણસ બર માઢ થઈ છે ઇ ગયો કહેવાય છે. તો આ બધું તેમના માટે બની રહ્યું છે ત્યારે શું પુરું કહે છે કે મહાન પાપોઢય? હજુ પણ વિચારે અને આગળની તમામ આવૃત્તિઓને નાબૂઢ વિ શું કરીને એક નવી જ ધાર્મિક વહિવટ વિચારતી બુક બહાર પાડે અને તેમ સંઘને છે છે ગેરમાર્ગે દોરવાના પાપને એકરાર કરી–પશ્ચાતાપ વ્યક્ત કરીને નવી સુધારાવધારા છે જ કરી શાસ્ત્રીય આજ્ઞા મુજબની એ બુક બનાવે તો કંઇક સ્વસ્થતા છેલ્લી 'મરે પ્રાપ્ત છે. ન થશે. બાકી ભાવી ભયંકર છે તેમાં બે મત નથી.
જ્યાં એક વખત એમનો જમાનો હતો કે તીર્થ રક્ષા કે જીવવા માટે એક ) હું એલાન કરે ત્યાં હજારો માણસે કે લાખો રૂપિયા એકઠા થઈ જતા હતા. આજે પુન્યનો છે છે દાસ થયો કે જેથી ગમે તેટલી ટહેલ નાખવા છતાં સફળતા મળતી નથી. જેથી ન છે. બે લવા જેવા શબ્દો બોલી નાખવા પડે છે કે મારા માથે કરેડોનું દેવું છે. તમારી 8 9 પાસે ભીખ માગું છું કે તમારા સંતાનના સંસ્કરણ માટે મેં શરૂ કરેલી સંસ્થા છે માટે કાન આપે !
આટલા બધા નીચા ઉતરવું પડે તે જ બતાવે છે કે ખરેખર અદામ્ય પાપ છે ક થઈ ગયું છે. હજુ પણ સુધારવાની તક છે.
પર્વ તિથિની શાસ્ત્રીય ક્ષયવૃદ્ધિને અમાન્ય કરી અનેક શાસ્ત્રોને જગત સાક્ષ ખોટા છે ચીતરી સંઘ એક્તા કરી પણ એ એકતા કરવાવાળામાંથી તમારા પક્ષે તમારી સાથે કે,