Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૩૭૧
,
છેવર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦-૯૭ : છે ચિંતવી. એટલે તેમના માટે આપે જે કાંઈ કહ્યું તેમાં આપને વાંધો નહિ આવે છે છે પરંતુ આ પ્રવૃતિને અમલ આપ આપના ગુરૂ, ઢાઢા ગુરૂ કે પુર્વને મહાપુરૂષો માટે છે
નહિ કરે તેવું હું ઇચ્છું છું કારણ કે છસ્થતાના ગે તે બધામાં ગુણ અને દોષ છે (બંને હોઈ શકે તેવું આપનું મંતવ્ય હેઈ, અને જેના બધા જ ગુણ ગાય તેના દોષ ગાવાનું આપનું વલણ હોઈ આપનાથી તેવી ભુલ થઈ જવા ઘણે સંભવ છે,
સ્વ. સૂરી ભગવંતે તિથિને ઝઘડો ઉભું કરી સંઘમાં ભાગલા પડાવ્યાનું મહા 8 છે પાપ શું છે તેવું આપે કહ્યું ત્યારે આપ એ વાત ભુલી ગયા કે તિથિને મતભેદ્ર ઉભે પણ થયું ત્યારે પુ. બાપજી મહારાજ, પુ. લબ્ધિસૂ. મ, પુ. પ્રેમ સૂ. મ, પુ. કનક સૂ. ઈ મ, મુ. ભદ્રસૂ. મ. અાદિ અનેક વડિલો વિદ્યમાન હતા, એટલે તેનો યશ ! એકલા છે
સ્વ. પુશ્રીને જ કેમ મલે તે મને સમજાતું નથી. વળી આપને એ વાતને પણ ખ્યાલ છે જ ન રહ્યો કે આપના જ ગુરૂદેવે કાશીના ૧૦૯ ધુરંધર ગણાતા પંડિત દ્વારા “આહત
તિથિભાસ્કર ગ્રંથ ખુબ જ પરિશ્રમ લઈને વિક્રમ સંવત ૨૦૦૬માં બહાર પડાવ્યો હતો ? છે તેથી તે આપના મત પ્રમાણે તિથિના ઝઘડાને એર પુષ્ટિ મળી. આપે ઉતાવળે આવો જ છે. અણછાજતે આક્ષેપ કરીને આપના ગુરૂદેવના અગાધ શ્રમ ઉપર ખરેખર પાણી ફેરવી છે 2 કીધું. ચાઢ રાખશો કે આ ગ્રંથ પરમ ગુરૂદેવશ્રી પ્રેમ સૂ. મની પ્રેરણાથી જ આપના 0 ગુરૂદેવે યાર કરાવ્યું હતું.
પુ. હેમંતવિ. મ. સા.ની આપે વાત કરી ત્યારે આપના ધ્યાનમાં એ વાત ન થઇ આ રહી કે તેઓશ્રીના જ પરમ વિનિત શિષ્યોએ તેમની હયાતી બાઢ તરત જ સ્વ. પુ. આ
શ્રીની નિશ્રા વેચ્છાએ સ્વીકારી લીધી તે વખતે આપે આ મંત્ર તેમના કાનમાં કેમ જ છે કયા તે આશ્ચર્ય જનક છે. હવે આજે આપને તે વાત એકાએક કેમ યાઢ આવી જ ગઈ ? એ હું સમજી શક્યો નથી.
સ્વ. પૂ.શ્રીએ પુ. નઝૂ. માની અને પુ. પ્રેમસૂ. માની આંતરડી બાળી તેવું છે જ આપને કદાચ સ્વપ્નમાં દેખાયું હશે? બાકી ઉઘાડી આંખે જેનારે જોયું છે કે ખંભા- છે છે તથી પ મ ગુરૂદેવશ્રીએ યાદ ર્યાના સમાચારને અણસાર મળતાં જ સ્વ. પુશ્રીએ નકકી જે થઈ ગયે લો મહારાષ્ટ્ર તરફને વિહાર અને અનેક કાર્યક્રમ રઢ કરીને મુંબઈથી ઉગ્ર છ જ વિહાર કરી પુ. પરમગુરૂદેવશ્રીની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. થોડો સમય ત્યાં રહ્યા છે 8 બાદ વિહાર કર્યો ને બીજા જ મુકામે પાછા અસ્વસ્થતાના સમાચાર મળતાં તરત જ આ
પાછા ફર્યા અને ગુરૂદેવને અંતિમ આરાધના તથા નિર્માણ કરાવી એક પરમ વિનયી છે. જ શિષ્ય તરીકે ફરજ બજાવી ત્યારે આપના ગુરૂદેવશ્રી ક્યાં અને કેવા અગત્યના ! કામે છે