Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
$ ૨૮૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણકથા વિશેષાંક . સંપૂર્ણ કાળજી લે છે. ધર્મમાં તત્પર એવા તે સહુને સુખપૂર્વક કાળ પસાર થઈ ર રહ્યો છે.
આ સમાચાર મહારાજા સૂરસેનને મળતાં તેમણે રાજકુમારને સન્માનપૂર્વક છે છે બોલાવી યુવરાજપદે સ્થાપે. આ કથાનક હજુ આગળ ચાલે છે. “
સવ૨ સપ્તતિ” ગ્રંથમાં છ યતના દ્વાર અંતર્ગત પ્રથમ-દ્વીતિય “યતના” ના સંદ્ધાંતને જ દૃષ્ટાંતદ્વારા દૃઢ કરવામાં આવ્યો છે. તેમાં આગળ જતાં સ્વીકારેલા સમ્યક વની પરીક્ષા છે યુવરાજ બનેલા સંગ્રામસૂરની કઈ રીતે થાય છે તેનો સવિસ્તાર અધિકાર વર્ણવવામાં
આવેલ છે. પણ આપણે તો અહીં પશુઓ પણ . “પરમ” કઈ રીતે બને છે તે જ છે જ પ્રયોજન છે.
- જૈન શાસનની અજિ મહાનતા છે કે માનવમાંથી પશુ બનેલાને પણ પરમ છે છે પઢને મુસાફર સહજમાં બનાવી દે છે. આ જ શાસનને પામી ચંડકૌશિક સર્ષ પણ છે પશ મટી દેવ બને ને ? શું બલકંબલ બને બળદ મરી દેવ બન્યા ને ? કમઠોગીના છે
બળાએલા કાષ્ઠમાં બળતો સાપ મરી ધરણેન્દ્ર દેવ બન્યો. - શ્રી પાર્શ્વ પ્રભુનો આતમાં મરૂભૂતિના ભવમાં જરા થા ખાઈ ગય. ગબડ, જ રે પહોંચ્યા હાથીનાં ભાવમાં પણ પુન્યaો મળી ગયો મુનિવર, પામ્યા સમીત, ગ્રહણ
ક્ય તે, સૂકા પાંઢડા જ ખાતા, સૂર્યના તાપમાં તપેલું જ પાણી પીવું, નીચે છે જોઈને ચાલવું, બેસવું હોય ત્યારે મારી કાયા, જેટલી જગ્યાને નીચી નજરે બરાબર જોઈને પછી જ બેસવું વિગેરે નિયમ કર્યા.
આ અને આવા અનેક સમ્યગૂઠન ગુણને પામેલા પશુએ આપણને ઘણું ઘણું જ કહી જાય છે. જે તે વાત આપણુ બહેરા કાને અથડાય તે આપણું જીવન પણ ધન્ય દર બની જાય.
હે માનવ ! જરા સાંભળ, કમેં ફટકાવેલી સજાને અમે નીચે મેંઢ સહન કરીએ છે જ છીએ. તમને મળ્યું છે ઉંચુ મેં ધારે તે કર્મોની સામે બળવો પોકારી શકે છે. કિ હે ભાગ્યશાળીઓ ! જરા ચેતે અમે પણ તમારી જેમ ખાવા-પીવામાં. એશ- જિ. છે. આરામમાં ગળાબૂડ ડુબેલા હતા. તેથી જ આ કર્મોની કડવાશ અનુભવીએ છીએ. વિ.
તમને મળ્યો છેઉત્તમ માનવને ભવ. તેમાં ધારે તેટલી અમૃતની મિઠાશ માણી શકે છે દિ તેમ છે ? બને, સાવધ, કમેને કહી દે હવે તારૂં કહ્યું મારે કરવું નથી મારા કહ્યા છે ત્ર પ્રમાણે તારે ચાલવું, પડશે. બસ! કર્મોની સાથે જંગ શરૂ ધર્મ તમારામાં પેડા થઈ જશે૪
અંતમાં મુનિવાણીને નાકુતરાએ પામ્યા સંવેઢન-અહિંસઠવૃત્તિનું આવેદન- કે પરમતત્વનું પ્રવેઢન.
૨૦૫૩ ભા. વ. ૨ -. નવા ડીસા જ ગુરૂ રામચરણરેણુ મુનિ હિતરત્ન વિ.