Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૩૦૧
9
દિ વર્ષ ૧૦ અક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ : 5 ધીરે ધીરે તાપસકુમાર સાથે ક્રીડા કરતે તે બાળહસ્તિ વધવા લાગ્યો. અને હું હું તાપની વૃક્ષસિંચન ક્રિયા જોઈને પોતે સૂંઢથી આશ્રમના દરેક વૃક્ષેને સચવા છે જ લાગ્યો. તેથી તેનું નામ “સેચનક’ (સિંચન કરનાર) પાડ્યું.
યુવાવરથા પામતા આ સેચનક શરીરના દરેક લક્ષણેથી ચુકત મ ઝરાવતે થયો. આ , એકવાર નદી કિનારે તે પાણી પીવા ગયો. અને ત્યાં આવેલા પોતે નહિ એળ૨ ખેલા પિતા હસ્તી સાથે યુદ્ધ કરીને તેને હણી નાંખ્યા.
સેનકે પિતાના જન્મ ઉછેરની માયાવી પદ્ધતિ જાણી લઈને વિચાર્યું કે-જે છે જ રીતે મારી માતાએ મારા રક્ષણ માટે મને અહીં ઉછેર્યો પણ યુવાન થયેલા મેં મારા જ & પિતાની જેમ હત્યા કરી નાંખી તેમ આ આશ્રમમાં મારો જ પુત્ર મારી હત્યા કરી જ. ૨ નાંખે તે જાય છે. માટે આ આશ્રમને હવે ભાંગી નાંખવો જોઈએ. આમ વિચારીને 2. છે રેષથી આવીને સેચનકે આશ્રમના ઝાડ-છોડવાઓ, આશ્રયસ્થળ ભાંગવા માંડ્યા. તાપ- જ આ સેએ તેને તેમ કરતા અટકાવવા પ્રયત્નો કર્યા પણ બધાં પ્રયત્ન નિષ્ફળ ગયા. આખરે ઇ તાપસોએ જઈને શ્રેણિક રાજાને કહ્યું કે-“સેચનક હાથી તમારા રાજપટ્ટહસ્તી તરીકે કરેક લક્ષણેથી યુકત છે.”
આથી રાજાએ “સેચનકને સૈનિકો અને મહાવત દ્રારા વશ કરીને આલાન- ક આ સ્તંભમાં લોખંડી બેડીથી બાંધી દીધો.
અ શ્રમમાં થતી હેરાનગતિ શાંત થતા અને સેચનક બંધાઈ જતા તાપસે છે, હિં આવીને સેનકને તર્જનાપૂર્વક કહ્યું કે–અગ્નિની જેમ આશરે દેનારને નાશ કરનારા ! તુર છે અમે જ વડાવેલા કેળિયાથી દુર્મત બનેલા! તને આશરો દેનારા આશ્રમનો નાશ
કરતા શરમ ના આવી? સારૂ થયું કે- તું અત્યારે લોઢાની બેડીઓમાં બંધાઈ ચૂક્યા છે છે છે. ‘એ આશ્રમને નહિ પણ આવી લોખંડની બેડીઓને જ લાયક હતો.
રીતે પોતાની તર્જના-અપમાન થતું જાણીને ઘવાયેલા સ્વમાનવાળે હાથી છ છે અત્યંત રેષારૂણ બનીને લોઢાની બેડીઓ તેડીને તાપસે તરફ દો. તાપસે જીવ છે જ લઈને નાઠ. નગર આખામાં હાહાકાર મચી ગયો. શ્રેણિક મહારાજા તરત જ પોતાના જ
રાજપુત્રો સાથે અશ્વ દોડાવતા હાથી પાછળ દોડયા. હાથી કઈ રીતે વશ થતો ન હતે ૨ ત્યાં રાજકુમાર નંદિષેણે હાથીને બેલાવ્યો. રાજકુમાર તરફ જતા અવધિજ્ઞાનથી પોતાના . આ પૂર્વ ભવના સંબંધને યાટ કરતા સેચનક શાંત થયો. અને તરત જ કુમાર નંદિષણ છે. હાથી ઉપર આરૂઢ થઈ તેને નગરના આલાનખંભે લઈ આવ્યા. અને તે હાથીને ૬ પટ્ટહસ્તી તરીકે સ્થાપ્યો.