Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાએ વિશેષાંક
રાજીનામા મેળવવાની પ્રક્રિયા આદરી હતી હતી તે મુજબ ભરતભાઇ માણસાવાળાના ઘરે પૂજ્યશ્રીના હુકમનુ પાલન કરનારા ૭૦ જેટલા યુવાનેા ગયા અને ભરતભાઇને જણાવ્યુ કે, જે પૂજ્યશ્રીની તમિયત સારી નથી કાંઇ. થશે તે જવાબદારી તમારી રહેશે તેવી ભાષામાં વાત. કરી ભરતભાઇએ પૂજ્યશ્રીના સ્વાસ્થ્ય માટે સમાધાન કરી લખાણ લખી આપ્યુ. જો કે તેમણે તપેાવનના રાજીનામાના પત્ર હજી સુધી તપેાવનને આપ્યા નથી તેવી જ હાલત આજ સસ્થાના વાવૃદ્ધ ટ્રસ્ટી હિ‘મતભાઈ ખેડાવાળાની થઇ આમ હવે દબાણપૂર્વક રાજીનામા લેવાના સીલસીલેા ચાલુ થયા છે.
૩૩૮ :
તા ખીજી તરફ આજે સવારે ૬ વાગ્યાના સુમારે સુરતના કેટલાક યુવા નવસારીના હસમુખ રાયચંદ શાહના બંગલે પહેાંચી ટ્રસ્ટી અશેાકભાઇ પાસે રાજીનામાની માંગણી કરી પણ અશેાકભાઈ હાજર ન હેાય તે થાડી રØ કરી અપેારના ૧૧ વાગ્યાના સુમારે અમદાવાદના ૨૫ જેટલા ચુવાને ભેગા થઈ આ તાવનનું હાલ સંપૂર્ણ સંચાલન સંભાળતા મનુભાઈ ત્રિકમલાલ શાહને ત્યાં હલે મચાવ્યા હતા અને તેમના ઘરે આ યુવાનો ધસી ગયા હતા. પરંતુ મનુભાઇ ઘરે ન હેાય યુવાને રાજીનામાનો સલ્પ લઈને આવ્યાં હોય તેઓ તેમના નિવાસ્થાનની નીચે રામધુન લગાવી બેઠા હતા. જો કે, આ લખાય છે ત્યાં સુધી આ યુવાનો ત્યાં જ બેઠા છે અને મનુભાઈ નવસારીમાં હોવા છતા તેમના ઘરે તેઓ જઇ શક્તા નહતા. તેમના ઘરે ધમકીના સત્તત ફેાન મળી રહ્યા છે તે સેાના ચાંદીના મોટા વેપારી મગનલાલ કિરીટ ચેકસી નામનાં ચુંવાને જણાવ્યું હતું કે, મનુભાઇને કહેા રાજીનામુ આપે અને નહીતર આવતી કાલથી જ પૂજ્યશ્રી ઉપવાસ પર ઉતરશે અને પૂજ્યશ્રી (બિમાર) હાય એક દિવસ પણ ઉપવાસ કર્યા નથી અને તેમને કાઇપણ થશે તે! જવાબદરી તમારી રહેશે તેવી વાત કરી હેાવાનું જાણવા મળ્યુ છે.
આ વિવાદથી જૈન સમાજ ભારે વિસામણમાં મૂકાઇ ગયે છે. એક તરફ ટ્રસ્ટીએ છે તે બીજી તરફ જૈન સંત ચંદ્રશેખર વિજયજી છે. આવા સંજોગમાં જૈન સમાજ ચૂપ રહેવાનું વધારે પસંઢ કરી રહ્યા છે. તો ખીજી તરફ કેટલાક આગેવાનો એ જણાવ્યું હતું કે, જૈન સાધુ અપરિગ્રહી હોય તે કોઇ સંસ્થાના માલિક બની શક્તા નથી ત્યારે ચદ્રશેખરવિજયજીએ તપોવનમાં પોતાનો માલિકી હક પ્રસ્થાપિત કરવા ઉપવાસનું શસ્ત્ર ઉગાવતા ટ્રસ્ટીએ તેમના આ માલિકી હકને સ્વીકારવા તૈયાર નથી અને તેઓ રાજીનામા આપવા તૈયાર નથી જો કે આજે મુંબઇના અન્ય ટ્રસ્કીઓ સંપર્ક કરી શકાયો નથી. જ્યારે અન્ય એક ટ્રસ્ટી હાલમાં પાલીતાણા છે. આ વિવાદ